SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીસમું પદઃ અવગાહના સંસ્થાન एवं भुयपरिसप्पा वि सम्मुच्छिम-गब्भवक्कंतिय-पज्जत्त-अपज्जत्ता । ભાવાર્થ:-પ્રશ્ન- હે ભગવન્! ઉરપરિસર્પ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીરના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! તેના બે પ્રકાર છે– સંમૂર્છાિમ ઉરપરિસર્પ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને ગર્ભજ ઉર:પરિસર્પ સ્થળચર તિર્યંચ પંચેંદ્રિય ઔદારિક શરીર. સંમૂર્છાિમના બે પ્રકાર છે– અપર્યાપ્તા સંમૂર્છાિમ ઉરપરિસર્પ સ્થળચર તિર્યંચ પંચંદ્રિય ઔદારિક શરીર અને પર્યાપ્તા સંમૂર્છાિમ ઉરપરિસર્પ સ્થળચર તિર્યંચ પંચેંદ્રિય ઔદારિક શરીર. આ જ રીતે ગર્ભજ ઉરપરિસર્પના પણ અપર્યાપ્તા અને પર્યાપ્તા રૂપ બે ભેદ થાય છે. આ જ રીતે ભુજપરિસર્પના પણ સંમૂર્છાિમ-ગર્ભજ, પર્યાપ્તા અને અપર્યાપ્તા, આ ચાર ભેદ થાય છે. १७ खहयर-तिरिक्खजोणिय-पंचेंदिय-ओरालियसरीरे णं भंते ! कइविहे पण्णत्ते? गोयमा! दुविहे पण्णत्ते, तं जहा- सम्मुच्छिमा य गब्भवक्कंतिया य । सम्मुच्छिमा दुविहा पण्णत्ता, तं जहा- पज्जत्ता य अपज्जत्ता य । गब्भवक्कतिया वि पज्जत्ता य अपज्जत्ता य ।। ભાવાર્થ:- હે ભગવન્! ખેચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીરના કેટલા પ્રકાર છે? હે ગૌતમ! તેના બે પ્રકાર છે– સંમૂર્છાિમ અને ગર્ભજ. સંમૂર્છાિમ ખેચર ઔદારિક શરીરના બે પ્રકાર છે–પર્યાપ્તા અને અપર્યાપ્તા. આ જ રીતે ગર્ભજ ખેચરના પણ પર્યાપ્તા અને અપર્યાપ્તા આ બે પ્રકાર થાય છે. |१८ मणूसपंचेंदियओरालियसरीरे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! दुविहे पण्णत्ते, तं जहा- सम्मुच्छिममणूसपचेदियओरालियसरीरे य गब्भवक्कतिय-मणूसपंचेंदिय-ओरालियसरीरे य । ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! મનુષ્ય પંચેદ્રિય ઔદારિક શરીરના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! તેના બે પ્રકાર છે– સંમૂર્છાિમ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર અને ગર્ભજ મનુષ્ય પચંદ્રિય ઔદારિક શરીર. |१९ गब्भवक्कंतिय-मणूसपंचेंदिय-ओरालियसरीरे णं भंते ! कइविहे पण्णत्ते? गोयमा !दुविहे पण्णत्ते,तं जहा- पज्जत्तग-गब्भवक्कतियमणसपंचेदिय-ओरालियसरीरे य अपज्जत्तग-गब्भवक्कतिय-मणूसपचेदिय-ओरालियसरीरे य। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીરના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! તેના બે પ્રકાર છે– પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય પંદ્રિય ઔદારિક શરીર અને અપર્યાપ્તા ગર્ભજ મનુષ્ય પંચેદ્રિય ઔદારિક શરીર. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં ઔદારિકશરીરના ભેદ-પ્રભેદોનું નિરૂપણ છે. મનુષ્ય અને તિર્યંચ ગતિના જીવોને દારિક શરીર હોય છે, તેથી એકેન્દ્રિયથી પચેંદ્રિય સુધીના
SR No.008774
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages486
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy