________________
| उ८०
श्री पत्रमा सूत्र: भाग-3
કેવળી સમુદ્યાત અને યોગ નિરોધ - ८६ कइसमइए णं भंते ! आउज्जीकरणे पण्णत्ते ? गोयमा ! असंखेज्जसमइए अंतोमुहुत्तिए आउज्जीकरणे पण्णत्ते । ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! આવર્જીકરણ કેટલા સમયનું હોય છે? ઉત્તર-હે ગૌતમ! આવર્જીકરણ અસંખ્યાત સમયના અંતર્મુહુર્તનું હોય છે. ८७ कइसमइए णं भंते ! केवलिसमुग्घाए पण्णत्ते ?
गोयमा ! अट्ठसमइए पण्णत्ते तं जहा- पढमे समए दंड करेइ, बिइए समए कवाडं करेइ, तइए समए मंथं करेइ, चउत्थे समए लोगं पूरेइ, पंचमे समये लोगं पडिसाहरइ, छटे समए मंथं पडिसाहरइ, सत्तमे समए कवाडं पडिसाहरइ, अट्ठमे समए दंड पडिसाहरइ, दंड पडिसाहरित्ता तओ पच्छा सरीरत्थे भवइ । भावार्थ :- प्रश्न- हे भगवन् ! वणी सभुयातना 240 समय थाय छे ?
ઉત્તર- હે ગૌતમ! તેના આઠ સમય થાય છે. તે આ પ્રમાણે છે– પ્રથમ સમયમાં દંડની રચના કરે છે, બીજા સમયમાં કપાટ કરે છે, ત્રીજા સમયમાં મંથાન કરે છે, ચોથા સમયમાં લોકને વ્યાપ્ત કરે છે, પાંચમા સમયમાં લોકપૂરણને સંકોચે છે, છઠ્ઠા સમયમાં મંથાનને સંકોચે છે, સાતમા સમયમાં કપાટને સંકોચે છે અને આઠમા સમયમાં દંડને સંકોચે છે અને દંડનું સંહરણ થતાં જ કેવળી ભગવાન પૂર્વવત્ શરીરસ્થ थाय छे. ८८ से णं भंते ! तहासमुग्घायगए किं मणजोगं जुजइ, वइजोगं जुंजइ, कायजोगं जंजइ ? गोयमा ! णो मणजोगं झुंजइ, णो वइजोगं जंजइ, कायजोगं जुंजइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તથારૂપના સમુદઘાતને પ્રાપ્ત કેવળી ભગવાન શું મનોયોગનો પ્રયોગ કરે છે, વચનયોગનો પ્રયોગ કરે છે અથવા કાયયોગનો પ્રયોગ કરે છે?
ઉત્તર- હે ગૌતમ! તેઓ મનયોગનો પ્રયોગ કરતા નથી, વચનયોગનો પ્રયોગ કરતા નથી પરંતુ કાયયોગનો પ્રયોગ કરે છે. ८९ कायजोगण्णं भंते ! जुंजमाणे किं ओरालियसरीरकायजोगं जुंजइ, ओरालियमीसासरीरकायजोगं जुंजइ, वेउव्वियसरीरकायजोगं जुंजइ, वेउव्विय-मीसासरीरकायजोगं जुंजइ, आहारगसरीरकायजोगं जुजइ, आहारगमीसासरीर-कायजोगं जुंजइ, कम्मगसरीरकायजोगं जुंजइ ?
गोयमा ! ओरालियसरीरकायजोगं पि जुजइ, ओरालियमीसासरीरकायजोगं पि जुंजइ, णो वेउव्वियसरीरकायजोगं जुंजइ, णो वेउव्वियमीसासरीरकायजोगं जुंजइ, णो आहारगसरीरकायजोगं जुंजइ, णो आहारगमीसासरीरकायजोगं जुजइ,