________________
| છત્રીસમું પદ સમુદ્યાત
| ૩૪૧ |
|
X | X |
X | Y |
કવળી
!
ભવિષ્યકાળ અનંત હોવાથી જે દંડકમાં જેટલા જીવો છે, એટલા જીવોની ભવિષ્યકાલીન કેવળી સમુદ્રઘાત થઈ શકે છે. આ રીતે નારકી આદિ બાવીસ દંડકના અસંખ્યાતા, વનસ્પતિકાયિકોના અનંતા અને મનુષ્યોના સંખ્યાતા અથવા અસંખ્યાતા ભવિષ્યકાલીન કેવળી સમુઘાતો હોઈ શકે છે. ચોવીશ દંડકમાં બહુવચનની અપેક્ષાએ ભૂત-ભવિષ્યકાલીન સમુદ્યાતો - સમુઘાત જીવો | ભૂતકાળ
| ભવિષ્યકાળ
જઘન્ય | ઉત્કૃષ્ટ | જઘન્ય | ઉત્કૃષ્ટ વેદનીયાદિ પાંચ | ૨૪ દંડકમાં
અનંત
અનંત આહારક રર દંડકમાં
અસંખ્યાત
અસંખ્યાત આહારક વનસ્પતિમાં
અનંતા
અનંત આહારક મનુષ્યમાં | સંખ્યાતા | અસંખ્યાત સંખ્યાતા | અસંખ્યાતા કેવળી
રર દંડકમાં | X | X | x | અસંખ્યાતા
વનસ્પતિમાં | X | X | X | અનંતા કેવળી
મનુષ્યમાં | X/૧–ર–૩ | અનેક સો | સંખ્યાત | અસંખ્યાત એક-એક જીવોના પરસ્પર ભૂત-ભવિષ્યકાલીન સમુદ્યાતો:|१७ एगमेगस्सणं भंते ! णेरइयस्स रइयत्ते केवइया वेयणासमग्घाया अतीता?
गोयमा ! अणंता । केवइया पुरेक्खडा? गोयमा ! कस्सइ अस्थि कस्सइ णत्थि, जस्स अस्थि जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा उक्कोसेणं संखेज्जा वा असंखेज्जा वा अणंता वा । एवं असुरकुमारत्ते जाव वेमाणियत्ते । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! એક-એક નૈરયિકને નારકીપણે ભૂતકાળમાં કેટલા વેદના સમુદ્યાત થયા છે? ઉત્તર- હે ગૌતમ! અનંત થયા છે.
પ્રશ્ન- હે ભગવન્! એક-એક નૈરયિકને નારકીપણે ભવિષ્યકાલમાં કેટલા વેદના સમુઘાત થશે? ઉત્તર- હે ગૌતમ! કોઈક નૈરયિકને થશે, કોઈકને થશે નહીં; જેને થશે તેને જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત કે અનંત થશે.
આ જ રીતે એક-એક નૈરયિકને અસુરકુમારદેવપણે યાવત્ વૈમાનિકદેવપણે ભૂતકાલીન અને ભવિષ્યકાલીન વેદના સમુઘાત સમજી લેવા જોઈએ. |१८ एगमेगस्स णं भंते ! असुरकुमारस्स रइयत्ते केवइया वेयणासमुग्घाया अतीता ? गोयमा ! अणंता । केवइया पुरेक्खडा ?
गोयमा ! कस्सइ अस्थि कस्सइ पत्थि, जस्स अस्थि तस्स सिय संखेज्जा सिय असंखेज्जा सिय अणंता । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! એક-એક અસુરકુમારને નારકીપણે ભૂતકાળમાં કેટલા વેદના સમુદ્યાત