________________
ત્રીસમ પદ:પશ્યતા
| २७३ |
वण्णेहिं संठाणेहिं पमाणेहिं पडोयारेहिं जं समयं जाणइ तं समयं पासइ जं समयं पासइ तं समयं जाणइ ? गोयमा ! णो इणढे समढे ।
से केणटेणं भंते ! एवं वुच्चइ- केवली णं इमं रयणप्पभं पुढविं आगारेहिं जाव जं समयं जाणइ णो तं समयं पासइ, जं समयं पासइ णो तं समयं जाणइ?
गोयमा ! सागारे से णाणे भवइ, अणागारे से दसणे भवइ । से तेणटेणं जाव णो तं समयं जाणइ । एवं जाव अहेसत्तमं । एवं सोहम्मं कप्पं जाव अच्चुयं गेवेज्जगविमाणे अणुत्तरविमाणे ईसीपब्भारं पुढविं परमाणुपोग्गलं दुपएसियं खधं जाव अणंतपएसिय खध । भावार्थ:--- भगवन!शवणशानीसारत्नप्रभा एथ्वीने साकारोथी,तुमओथी, 64माओथी, દાંતોથી, વર્ષોથી, સંસ્થાનોથી, પ્રમાણોથી અને પ્રત્યાવતારોથી પૂર્ણ રૂપે- ચારે બાજુથી જે સમયે જાણે छे,ते समये मेछ? तथा समये मेछ,ते समये छ? 6त्तर- गौतम! तेभाशय नथी.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે કેવળી ભગવાન રત્નપ્રભા પૃથ્વીને આકારોથી યાવતું પ્રત્યાવતારોથી જે સમયે જાણે છે તે સમયે જોતા નથી અને જે સમયે જુએ છે તે સમયે જાણતા નથી?
- ઉત્તર- હે ગૌતમ! જે સાકાર છે, તે જ્ઞાન છે અને જે અનાકાર છે તે દર્શન છે, તેથી જે સમયે જ્ઞાન હોય, તે સમયે દર્શન થતું નથી અને જે સમયે દર્શન થાય છે, તે સમયે જ્ઞાન થતું નથી. તેથી હે ગૌતમ! એ પ્રમાણે કહેવાય છે કે કેવળજ્ઞાની જે સમયે જાણે છે તે સમયે જોતા નથી ભાવતુ જે સમયે જુએ છે તે સમયે જાણતા નથી. આ જ રીતે શર્કરાપૃથ્વીથી અધઃસપ્તમ(સાતમી) નરક પૃથ્વી સુધી અને સૌધર્મ કલ્પથી અશ્રુતકલ્પ સુધી, રૈવેયક વિમાન, અનુત્તર વિમાન, ઈષપ્રાગભારા પૃથ્વી, પરમાણુ પુદ્ગલ, ઢિપ્રદેશી સ્કંધ વાવ અનંતપ્રદેશી ઢંધ આદિ પ્રત્યેક પદાર્થોના જાણવા અને જોવાના વિષયમાં જાણવું જોઈએ. |१९| केवली णं भंते । इमं रयणप्पभं पढविं अणागारेहिं अहेऊहिं अणवमाहिं अदितेहिं अवण्णेहिं असंठाणेहिं अपमाणेहिं अपडोयारेहिं पासइ, ण जाणइ ?
हंता गोयमा ! केवली णं इमं रयणप्पभं पुढविं अणागारेहिं जाव पासइ, ण जाणइ । से केणटेणं भंते ! एवं वुच्चइ केवली णं इमं रयणप्पभं पुढवि अणागारेहिं जाव पासइ, ण जाणइ ? ___ गोयमा ! अणागारे से दसणे भवइ सागारे से णाणे भवइ, से तेणद्वेणं गोयमा ! एवं वुच्चइ- केवली णं इमं रयणप्पभं पुढविं अणागारेहिं जाव पासइ, ण जाणइ । एवं जाव ईसीपब्भारं पुढविं परमाणुपोग्गलं अणंतपएसियं खंधं पासइ, ण जाणइ । भावार्थ :- प्रश्न- भगवन् ! शु शानी सा रत्नप्रभा पृथ्वीने अनारोथी, अतुमोथी, અનુપમાઓથી, અદષ્ટાંતોથી, અવર્ણોથી, અસંસ્થાનોથી, અપ્રમાણોથી અને અપ્રત્યાવતારોથી જુએ છે, પણ જાણતા નથી ? ઉત્તર- હે ગૌતમ! કેવળી ભગવાન આ રત્નપ્રભા પૃથ્વીને અનાકારોથી યાવત જુએ