SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રેવીસમું પદ : કર્મપ્રકૃતિ ઃ ઉદ્દેશક-૨ આયુષ્યકર્મ : १४ आउ णं भंते ! कम्मे कइविहे पण्णत्ते ? गोयमा ! चउव्विहे पण्णत्ते, तं जहा- णेरइयाउए जाव देवाउए । ૧૨૯ ભાવાર્થ :- પ્રશ્ન— હે ભગવન્ ! આયુકર્મના કેટલા પ્રકાર છે ? ઉત્તર– હે ગૌતમ ! તેના ચાર પ્રકાર છે, યથા– નારકાપુ યાવત્ દેવાયુ. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં આયુષ્યકર્મની ઉત્તર પ્રકૃતિનું નિરૂપણ છે. આયુષ્યકર્મ ઃ— જે કર્મના ઉદયથી જીવ દેવાદિ ચાર ગતિરૂપ ભવમાં જીવે છે અને જેનો ક્ષય થવાથી તે ભવનો ત્યાગ કરીને મૃત્યુ પામે છે, તે આયુષ્યકર્મ છે. આયુષ્યકર્મનો સ્વભાવ કારાગાર સમાન છે. જેવી રીતે અપરાધીને છૂટવાની ઇચ્છા હોવા છતાં પણ તેની અવધિ પૂરી થયા વિના કારાગાર(જેલ)થી છૂટી શકતા નથી, તેવી રીતે આયુકર્મના કારણે જીવને નિશ્ચિત કાળ સુધી નરકાદિ ગતિઓમાં રહેવું પડે છે. આયુ ભોગવાયા પછી જ તે શરીરથી છૂટકારો થાય છે. આયુષ્યકર્મનું કાર્ય જીવને સુખ-દુઃખ દેવાનું નથી, પરંતુ નિયત સમય સુધી કોઈ એક શરીરમાં જીવને ટકાવી રાખવાનું છે. જીવને દેવ શરીરમાં ટકાવી રાખે તે દેવાયુષ્ય છે. તે જ રીતે શેષ આયુષ્યનું સ્વરૂપ સમજી લેવું. નામકર્મ: १५ णामे णं भंते ! कम्मे कइविहे पण्णत्ते ? નોયના ! વાયાલીસવિદ્દે પળત્તે, તેં નહીં- તિખામે, નાળામે, સરીગામે, सरीरंगोवंगणामे, सरीरबंधणणामे, सरीरसंघायणामे, संघयणणामे, संठाणणामे, વળળામે, રાંધળામે, રક્ષળામે, પાલગામે, અમુતદુવળામે, વષાવળામે, પરામાયણામે, આનુપુથ્વીનામે, ડલ્લાસળામે, આયવળામે, કબ્જોયળામે, વિહાયજ્ઞતિનામે, તસળામે, થાવરણામે, સુઝુમખામે, બાવળામે, પત્ત્તત્તામે, અપન્ગત્તપામે, સાહારણસરીણામે, પત્તેયસરી ગામે, થિરળામે, અથિગામે, સુમળાને, અસુમળાને, સુભાળામે, રૂમાળામે, સૂલરળામે, દૂસરણામે, આવેળામે, મળાવેખ્તગામે, નસોવિત્તિયામે, અનસોિિત્તખામે, णिम्माणणामे, तित्थयरणामे । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! નામકર્મના કેટલા પ્રકાર છે ? ઉત્તર– હે ગૌતમ ! તેના બેતાળીશ પ્રકાર છે, જેમ કે– (૧) ગતિનામ (૨) જાતિનામ (૩) શરીરનામ (૪) શરીરાંગોપાંગનામ (૫) શરીર બંધનનામ (૬) શરીર સંઘાતનામ (૭) સંહનન નામ (૮) સંસ્થાનનામ (૯) વર્ણનામ (૧૦) ગંધનામ (૧૧) રસનામ (૧૨) સ્પર્શનામ (૧૩) અગુરુલઘુનામ (૧૪) ઉપઘાતનામ (૧૫) પરાઘાતનામ (૧૬) આનુપૂર્વીનામ (૧૭) ઉચ્છ્વાસનામ (૧૮) આતપનામ (૧૯) ઉદ્યોતનામ (૨૦) વિહાયોગતિનામ (૨૧) ત્રસનામ (૨૨) સ્થાવરનામ (૨૩) સૂક્ષ્મનામ (૨૪)
SR No.008774
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages486
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy