________________
[ ૨૮૬ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
જીવ પ્રકાર |ભૂતકાલીન વર્તમાનકાલીન–બદ્ધદ્રવ્યન્દ્રિયો | ભવિષ્યકાલીનદ્રધ્યેત્રિયો
દ્રવ્યન્દ્રિયો, સર્વાર્થસિદ્ધ | અનંત દેવો સંખ્યાત હોવાથી એક જ ભવ બાકી હોવાથી અને દેવોની વિમાનના દેવો
સંખ્યાત
સંખ્યા પણ સંખ્યાત હોવાથી
પાંચ સ્થાવર | | અનંત
અનંત
અનંતકાલીન ભવભ્રમણની અપેક્ષાએ
અનંત ત્રણ વિકસેન્દ્રિય, | અનંત જીવો અસંખ્યાત હોવાથી | અનંતકાલીન ભવભ્રમણની અપેક્ષાએ તિર્યંચ પંચેન્દ્રિય
અસંખ્યાત
અનંત મનુષ્યો અનંત | અસંખ્યાત (અસંખ્યાત શરીર હોવાથી)| અનંતકાલીન ભવભ્રમણની અપેક્ષાએ સંમૂર્છાિમ મનુષ્યના વિરહમાં ગર્ભજ
અનંત મનુષ્યોની અપેક્ષાએ સંખ્યાત અને સંમૂર્છાિમ મનુષ્યની અપેક્ષાએ અસંખ્યાત
૨૪ દંડકના પ્રત્યેક જીવની ૨૪ દંડક આશ્રી શૈકાલિક દ્રવ્યેન્દ્રિયો - ३६ एगमेगस्स णं भंते ! णेरइयस्स णेरइयत्ते केवइया दष्विदिया अतीता? गोयमा ! મળતા I તેવફા વહેTI ? રોયના ! અદ્દા
केवइया पुरेक्खडा? गोयमा ! कस्सइ अत्थि कस्सइ णत्थि, जस्स अत्थि अट्ठ वा सोलस वा चउवीसा वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा ।। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક નૈરયિકને નૈરયિકપણાની અતીત દ્રવ્યન્દ્રિયો કેટલી થઈ છે? ઉત્તર– હે ગૌતમ! અનંત દ્રવ્યન્દ્રિયો થઈ છે. પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક નૈરયિકને નૈરયિકપણાની બદ્ધ દ્રવ્યેન્દ્રિયો કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! આઠ બદ્ધ દ્રવ્યેન્દ્રિય છે.
પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક નૈરયિકને નૈરયિકપણાની કેટલી પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય થશે? ઉત્તર- હે ગૌતમ! પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયો, કોઈક નારકીઓને થશે અને કોઈકને થશે નહીં. જેને થશે તેને આઠ, સોળ ચોવીસ, સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત થશે. ३७ एगमेगस्सणं भंते !णेरइयस्स असुरकुमारत्ते केवइया दव्विदिया अतीता? गोयमा! अणंता । केवइया बद्धेल्लगा? गोयमा ! णत्थि।
केवइया पुरेक्खडा? गोयमा ! कस्सइ अस्थि कस्सइणत्थि. जस्स अस्थि अट वा सोलस वा चउवीसा वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा । एवं जाव थणियकुमारत्ते। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેકનૈરયિકને અસુરકુમારપણાની અતીત દ્રલેંદ્રિયો કેટલી થઈ છે? ઉત્તર- હે ગૌતમ! અનંત દ્રન્દ્રિયો થઈ છે. પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક નૈરયિકને અસુરકુમારપણાની બદ્ધ દ્રવ્યેન્દ્રિયો કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! બદ્ધ નથી.