SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ | ત્રીજુ પદઃ બહુવક્તવ્યતા [અલ્પબહુર્તી] [ ૩૦૧ ] (૧૩) તેનાથી પર્યાપ્તા જીવો વિશેષાધિક છે. કારણ કે પર્યાપ્ત જીવોમાં કેટલાક પર્યાપ્ત નામ કર્મવાળા જીવો કરણ અપર્યાપ્ત અવસ્થામાં સુખ હોય છે તેનો પણ અહીં પર્યાપ્ત જીવોમાં સમાવેશ થાય છે, તેથી તે જાગૃત જીવોથી વધી જાય છે. અસત્કલ્પનાથી પર્યાપ્તા જીવો બસો ચોપન(૨૫૪) છે. (૧૪) તેનાથી આયુષ્યકર્મના અબંધક જીવો વિશેષાધિક છે કારણ કે આયુષ્યકર્મના અબંધક જીવોમાં કેટલાક અપર્યાપ્ત નામ કર્મવાળા જીવોનો પણ સમાવેશ થાય છે. તેથી તે પર્યાપ્ત જીવોથી વધી જાય છે. અસત્કલ્પનાથી આયુષ્યકર્મના અબંધક જીવો બસો પંચાવન(રાપ) છે. વ્યાખ્યાકારોએ સંસારના સર્વ જીવોને અસત્કલ્પનાથી ર૫૬માનીને, ચૌદબોલોમાંથી બે-બેબોલોમાં ૨૫ની સંખ્યાને વિભક્ત કરીને, આ અલ્પબદુત્વને સમજાવ્યું છે. તેની સ્થાપના આ પ્રમાણે છેકિમ જીવ પ્રકાર નું પ્રમાણ કલ્પના કમ) જીવ પ્રકાર | પ્રમાણ કલ્પના કુલ કલ્પના રાશિ | રાશિ ૧ |આયુ કર્મ બંધક સર્વથી અલ્પ ૧ ૧૪ આયુ કર્મ બંધક | વિશેષાધિક | ર૫૫ T૧+ ૨૫૫ = ૨૫૬ ૨ | અપર્યાપ્તા |સંખ્યાતગુણા) ૨ ૧૩| પર્યાપ્તા | વિશેષાધિક | ર૫૪ | ૨+૨૫૪ = ૨૫૬ ૩ | સુખ સંખ્યાતગુણા| ૪ ૧૨| જાગૃત | વિશેષાધિક | ૨પર | ૪+૨પર = ૨૫૬ ૪| સમવહત સંખ્યાતગુણા | ૮ | ૧૧| અસમવહત | વિશેષાધિક | ૨૪૮ | ૮+૨૪૮ = ૨૫૬ ૫ | શાતાવેદક સિંખ્યાતગુણા| ૧૬ ૧૦| અશાતાdદક | વિશેષાધિક | ૨૪૦ ૧૨૪૦ = ૨૫૬ ૬ | ઈન્દ્રિયોપયુક્ત સિંખ્યાતગુણા| ડર ૯ | નોઈદ્રિયોયુક્ત | વિશેષાધિક | રર૪ ૩રરર૪ = ૨૫૬ ૭ | અનાકારો પોગી સંખ્યાતગુણા | ૬૪ ૮િ | સાકારોપયોગી સંખ્યાતગુણા ૧૯૨ ગ૬૪+૧૯૨ = ૨૫૬ રાશિ به | | | સ્થાપનાનું સ્પષ્ટ કરણ – (૧ અને ૧૪) અસત્ કલ્પનાથી સમસ્ત જીવરાશિ ૨૫૬ અંક પ્રમાણે છે. તેમાં આયુષ્યના બંધક જીવો જો એક (૧) હોય તો શેષ(૨૫–૧૦) ૨૫૫ જીવો આયુષ્યકર્મના અબંધક છે. તે બંધક જીવોથી સંખ્યાતગુણા થાય છે. (ર અને ૧૩) આયુષ્યના બંધક જીવોથી અપર્યાપ્ત જીવો સંખ્યાતગુણા હોવાથી અહીં તેને બમણા કર્યા છે. અપર્યાપ્તા જીવો જો બે(૨) હોય તો પર્યાપ્તા જીવો(૨૫–૨ = ૨૫૪) થાય છે. (૩ અને ૧૨) અપર્યાપ્તાથી સુપ્ત જીવો સંખ્યાતગુણા હોવાથી તે ચાર(૪) હોય તો જાગૃત જીવો(૨૫-૪ =) ર૫ર થાય છે. (૪ અને ૧૧) સુપ્ત જીવોથી સમવહત જીવો સંખ્યાતગુણા હોવાથી તે આઠ(૮) હોય તો અસમવહત જીવો(૨૫–૮ =) ૨૪૮ થાય છે. (૫ અને ૧૦) સમવહત જીવોથી શાતાવેદક જીવો સંખ્યાતગુણા હોવાથી તે સોળ(૧૬) હોય તો અશાતા વેદક(ર૫–૧૬ =) ૨૪૦ થાય છે. (અને ૯) શાતાવેદકથી ઇન્દ્રિય ઉપયુક્ત જીવો સંખ્યાતગુણા હોવાથી તે બત્રીસ(૩ર) હોય, તો નોઈદ્રિય ઉપયુક્ત જીવો(૨પ-૩ર ) રર૪ થાય છે. (૭ અને ૮) ઈન્દ્રિય ઉપયુક્ત જીવોથી અનાકાર ઉપયુક્ત જીવો સંખ્યાતણા હોવાથી તે ચોસઠ(૪) હોય તો સાકાર ઉપયુક્ત(રપ-૬૪ =) ૧૯૯૨ થાય છે. અનાકાર ઉપયુક્ત જીવો ૬૪ છે અને સાકારોપયુક્ત જીવો ૧૯૨ છે તેથી તે તેનાથી સંખ્યાતાગુણા થાય છે. આ રીતે ચૌદ બોલોના આ અલ્પબદુત્વમાં આઠમા બોલ સુધી સંખ્યાતગુણા છે, ત્યારપછી સર્વ બોલ વિશેષાધિક છે. આ રીતે અસત્કલ્પનાયુક્ત આ અલ્પબદુત્વ ગ્રંથોમાં બસો છપ્પન ઢગલા (જીવરાશિ)ના થોકડાના નામે પ્રસિદ્ધ છે.
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy