________________
| બીજો વિભાગઃ પ્રદેશી રાજા
पाxn
| १३५
અને દર્શન છે કે જેના દ્વારા આપે મારા આ પ્રકારના અધ્યવસાય થાવ, મનોગત વિચારોને જાણી અને જોઈ લીધા છે?
४९ तए णं से केसी कुमार-समणे पएसिं रायं एवं वयासी-एवं खलु पएसी । अम्हं समणाणं णिग्गंथाणं पंचविहे णाणे पण्णत्ते, तं जहा- आभिणिबोहियणाणे सुयणाणे ओहिणाणे मणपज्जवणाणे केवलणाणे । से किं तं आभिणिबोहियणाणे ? आभिणिबोहियणाणे चउव्विहे पण्णत्ते, तं जहा- उग्गहो ईहा अवाए धारणा । से किं तं उग्गहे ? उग्गहे दुविहे पण्णत्ते, एवं जहा णंदीए जाव से तं धारणा । से तं आभिणिबोहियणाणे ।
से किं तं सुयणाणे ? सुयणाणे दुविहे पण्णत्ते, तं जहा- अंगपविटुं च, अंगबाहिरं च सव्वं भाणियव्वं जाव दिट्ठिवाओ। ओहिणाणं भवपच्चइयं, खओवसमियं जहा णंदीए । मणपज्जवणाणे दुविहे पण्णत्ते, तं जहा- उज्जुमई य विउलमई य, तहेव केवलणाणं सव्वं भाणियव्वं ।
तत्थ णं जे से आभिणिबोहियणाणे, से णं ममं अत्थि । तत्थ णं जे से सुयणाणे, से वि य ममं अस्थि । तत्थ णं जे से ओहिणाणे, से वि य ममं अस्थि । तत्थ णं जे से मणपज्जवणाणे, से वि य ममं अस्थि । तत्थ णं जे से केवलणाणे, से णं ममं णत्थि, से णं अरिहंताणं भगवंताणं ।
___ इच्चेएणं पएसी ! अहं तव चउव्विहेणं छउमत्थेणं णाणेणं इमेयारूवं अज्झत्थियं जाव समुप्पण्णं जाणामि पासामि । ભાવાર્થ - ત્યારે કેશીકુમાર શ્રમણે પ્રદેશ રાજાને આ પ્રમાણે કહ્યું- હે પ્રદેશી!અમારા શ્રમણ-નિગ્રંથોના शास्त्रोमां शानन पांय प्रारा छे.तेसाप्रमाणे छ- (१) मामिनिमोविशान(भतिशान) (२) श्रुतशान (3) अवधिशान (४) मन:पर्यशान (५) वान. प्रश्न-तेमा मामिनिमोवि शानना 321 प्रारछ? 612- आमिनिमोवि शानना यार प्रहार छे. सवग्रह, डा, सवाय, धा२९. प्रश्न- सवयहना 240 प्रारछे? 612-अवग्रह शानना प्रारछे. त्याहिसवडथी धार। સુધીનું આભિનિબોધિક જ્ઞાનનું વર્ણન નંદીસૂત્ર અનુસાર જાણવું.
प्रश्न- श्रुतशानन24॥ ५२ छ ? तर- श्रुतशानन २ छ- अंगप्रविष्ट भने અંગબાહ્ય. દષ્ટિવાદ સુધીનું શ્રુતજ્ઞાનનું સમસ્ત વર્ણન અહીં નંદીસૂત્ર અનુસાર કહેવું. અવધિજ્ઞાનના આ બે પ્રકાર છે– ભવપ્રત્યયિક અને ક્ષાયોપથમિક, તેનું વિવેચન નંદીસૂત્ર અનુસાર કહેવું. મન:પર્યવજ્ઞાનના બે પ્રકાર છે– ઋજુમતિ અને વિપુલમતિ. તેનું વર્ણન નંદીસૂત્ર અનુસાર જાણવું. તે પ્રમાણે કેવળજ્ઞાનનું પણ વર્ણન અહીં કહેવું જોઈએ.
આ પાંચ જ્ઞાનમાંથી જે આભિનિબોધિકજ્ઞાન છે, તે મને છે. શ્રુતજ્ઞાન છે, તે મને છે. અવધિજ્ઞાન છે, તે મને છે. મન:પર્યવજ્ઞાન પણ મને પ્રાપ્ત છે પરંતુ મને કેવળજ્ઞાન પ્રાપ્ત નથી. તે કેવળજ્ઞાન અરિહંત ભગવંતોને હોય છે.