________________
[ ૩૨ ]
શ્રી વિવાઈસૂત્ર
૮૮
કનકાવલી તપની ચાર પરિપાટી -
પરિપાટી | પારણા વિગત | તપના દિવસ | પારણાના દિવસ | કુલ સમય પ્રથમ
વિગય સહિત સર્વ રસ યુક્ત ૪૩૪
પરર આહાર દિવસ દિવસ
દિવસ બીજી વિગત રહિત આહાર
અર્થાત્ અર્થાત્
અર્થાત્ ત્રીજી લેપ રહિત આહાર નીવી તપ
૧ વર્ષ, ૨ માસ ૨ માસ ૧ વર્ષ, ૫ માસ ચોથી
આયંબિલ ૧૪ દિવસ ૨૮ દિવસ ૧૨ દિવસ કુલ દિવસો
૧૭૩૬ દિવસ ૩પર દિવસ | ૨૦૮૮ દિવસ | (ચારેય પરિપાટીમાં)
(૪ વર્ષ, ૯ માસ (૧૧ માસ (૫ વર્ષ, ૯ માસ
ર૬ દિવસ) | રર દિવસ) | ૧૮ દિવસ) એકાવલી તપ - 'પવનેવની' નેવવલ્યમાને ત્યર્થ, પાવતી ર નાચત્રોપતિ ન સિાહત વૃત્તિ. એકાવલી તપ પણ કનકાવલી આદિની જેમ થાય છે પરંતુ એકાવલી તપનું સ્વરૂપ આગમોમાં પ્રાપ્ત થતું નથી. એક સરવાળા હારને એકાવલી કહે છે. તેને પ્રતીકરૂપ માનીને જે તપ કરાય તેને એકાવલી તપ કહે છે. લણસિંહ નિખીડિત તપ - સિંહની ગતિ અથવા ક્રીડાના આધારે આ તપ કરવામાં આવે છે. સિંહ
જ્યારે ચાલે છે ત્યારે એક કદમ પાછળ જોતો ચાલે છે. તેનો તે સ્વભાવ છે. તેને પ્રતીક માની આ તપની અંદર સાધક ઉપવાસના ક્રમમાં પાછો ફરતાં ક્રમશઃ આગળ વધે છે.
જેમ કે એક ઉપવાસ, પારણુ, છઠ, પારણુ કરે, ત્યાર પછી સીધો અઠ્ઠમ ન કરતાં, પહેલાં એક ઉપવાસ અને પારણુ કરીને પછી અટ્ટમ કરે, ત્યાર પછી ફરી છઠ્ઠ કરીને ચાર ઉપવાસ કરે, ત્યાર પછી ફરી અક્રમ કરીને પાંચ ઉપવાસ કરે. આ રીતે પાછા ફરતાં ફરતાં ક્રમશઃ નવ ઉપવાસ સુધી આગળ વધે છે અને તે જ ક્રમથી નીચે ઉતરે છે. આ રીતે તપ સાધના કરતાં ૧૫૪ દિવસમાં એક પરિપાટી પૂર્ણ થાય છે. તે જ રીતે તેમાં ચાર પરિપાટી કરવાની હોય છે. લસિંહ નિષ્ક્રીડિત તપની ચાર પરિપાટી :
પરિપાટી | પારણાવિગત | તપના દિવસ | પારણાના દિવસ | કુલ સમય પ્રથમ વિગય સહિત ૧૫૪
૩૩
૧૮૭ આહાર
દિવસ
દિવસ બીજી | વિગય રહિત આહાર અર્થાત્
અર્થાત્
અર્થાત્ ત્રીજી લેપ રહિત, નીવીતપ
૫ માસ ૧ માસ
માસ ચોથી આયંબિલ ૪ દિવસ ૩ દિવસ
૭ દિવસ કુલ દિવસો
૬૧૬ દિવસ ૧૩ર દિવસ | ૭૪૮ દિવસ (૧ વર્ષ, ૮ માસ |(૪ માસ, ૧૨ દિવસ) (૨ વર્ષ ૨૮ દિવસ) ૧૬ દિવસ).
દિવસ