________________
| વિભાગ-૧: સમવસરણ
રથ સમૂહો, શિબિકા-પાલખીઓ, ચંદમાનિકા-નાની પાલખીઓ, યાન-વિશિષ્ટ પ્રકારના રથો, ગાડી-ગાડા અને યુગ્ય-હાથી, બળદ, ઘોડા દ્વારા વહન કરવા યોગ્ય અને ચારે બાજુ બે હાથ પ્રમાણ કઠોડો હોય તેવી પાલખીઓથી વ્યાપ્ત રહેતા.
ત્યાં જલાશયોના પાણી તાજા ખીલેલા કમળોથી સુશોભિત હતા. ત્યાંના પ્રત્યેક મકાનો હંમેશાં ચૂનાથી રંગેલા હોવાથી સુંદર દેખાતા હતા. નગરીની શોભા અનિમેષ દૃષ્ટિથી જોવાલાયક હતી. આ રીતે ચંપાનગરી પ્રસન્નતાજનકહોવાથી પ્રાસાદીય, જોવા જેવી હોવાથી દર્શનીય, મનને ગમે તેવી મનોરમ્ય હોવાથી અભિરૂ૫ અને વારંવાર જોવાની ઇચ્છા થાય તેવી, અસાધારણ રૂપવાળી મનોહર હોવાથી પ્રતિરૂપ હતી. પૂર્ણભદ્ર ચૈત્યઃ| २ तीसेणं चंपाए णयरीए बहिया उत्तरपुरत्थिमे दिसीभाए पुण्णभद्दे णामंचेइए होत्थाचिराईए, पुव्वपुरिसपण्णत्ते पोराणे, सहिए, वित्तिए, कित्तिए, णाए, सच्छत्ते, सज्झए, सघंटे, सपडागे, पडागाइपडागमंडिए, सलोमहत्थे, कयवेयदिए, लाउल्लोइयमहिए, गोसीस सरस रत्तचंदण-दद्दरदिण्णपंचंगुलितले, उवचिकचंदणकलसे, चंदणघङसुकक्तोरण-पडिदुवार देसभाए, आसत्तोसक्तविउलवट्ट वग्धारियमल्लदाम-कलावे, पंचवण्णसरस-सुरभिमुक्क पुप्फ-पुंजोवयास्कलिए, कालागुरूपवस्कुंदुरुक्क तुरुक्क-धूक्मघमघंत गंधुद्धयाभिरामे, सुगंधवरगंधिए, गंधवट्टिभूए;
| નાટ્ટી-શસ્ત-મસ્તી-મુફિય-વેdવા-વ-વાદન-સાસ-ગરૂ૩-igमंख-तूणइल्लतुंबवीणियभुयग-मागहपरिगए, बहुजणजाणवयस्सविस्सुककित्तिए, बहुजणस्स आहुणिज्जे, पाहुणिज्जे, अच्चणिज्जे, वंदणिज्जे,णमंसणिज्जे पूणिज्जे,सक्कारणिज्जे, सम्माणणिज्जे,कल्लाणं, मंगलं, देवयं, चेइयं,विणएणंपज्जुवासणिज्जे, दिव्वे, सच्चे,सच्चोवाए सण्णिहियपाडिहेरे, जागसहस्स-भागपडिच्छए बहुजणो अच्चेइ आगम्म पुण्णभद्दचेइयंपुण्णभद्दचेइयं । ભાવાર્થ:- તે ચંપાનગરીની બહાર ઈશાનકોણમાં પૂર્ણભદ્ર નામનું ત્ય(યક્ષાયતનથી યુક્ત ઉદ્યાન) હતું. તે ઘણું પ્રાચીન હતું. વૃદ્ધ પુરુષો તેની પ્રશંસા કરતા હોવાથી પૌરાણિક(પુરાણું) હતું, તે વર્ષો જૂનું અને પ્રસિદ્ધ હતું, આશ્રિતવર્ગને તેમાંથી આર્થિક સહાય અપાતી હતી, જાતજાતની દંતકથાઓથી તે કીર્તિત હતું અને સર્વત્ર ખ્યાતિ પામેલું હતું. તે ચૈત્ય છત્ર, ધ્વજા, ઘંટા, પતાકા, પતાકા ઉપર પતાકા અર્થાત્ અતિપતાકાઓથી સુશોભિત હતું. તેની સફાઈ માટે ત્યાં મુલાયમ મોરપીંછો રાખેલા હતા. ત્યાં એક ઓટલો બનાવેલો હતો. તે યક્ષાયતનની ભૂમિ છાણથી લીધેલી હતી, ભીંત સફેદ ચૂનાથી રંગેલી અને ચમકતી હતી. ભીંતમાં ઠેકઠેકાણે ગોરોચન અને સરસ રક્તચંદનના થાપા લગાવેલા હતા. તે યક્ષાયતનમાં મંગલકારી ચંદન ચર્ચિત કળશો સ્થાપિત હતા. તેના પ્રત્યેક દરવાજાઓ ઉપર ચંદન ચર્ચિત નાના કળશોના તોરણોની રચના કરવામાં આવી હતી. ઉપરથી નીચે સુધી લટકતી લાંબી, ગોળ માળાઓથી યક્ષાયતનની ભીંતો સુશોભિત લાગતી હતી, તે ભીંતો ઉપર પાંચ વર્ણના સરસ, સુગંધિત પુષ્પ સમૂહો અનેક આકારોમાં ગોઠવાયેલા હતા. કાલાગુરુ, કુન્દરુષ્ક, લોબાન વગેરે સુગંધિત ધૂપથી ત્યાંનું વાતાવરણ હંમેશાં સુગંધથી