SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉવવાઈ સૂત્ર પ્રસ્તુત સૂત્રમાં કાયક્લેશ તપમાં વિવિધ આસનોનું જ કથન કર્યું છે, તેમ છતાં સંયમી જીવનના કઠિનતમ નિયમો જેમ કે– કેશલુંચન, પાદવિહાર, ભૂમિશયન, અસ્નાન વગેરે સાધનાનો સમાવેશ પણ કાયક્લેશ તપમાં જ થાય છે. ૫૬ (9) जात : प्रतिसंलीनता : तं जहा ४१ से किं तं पडिसंलीणया ? पडिसंलिणया चउव्विहा पण्णत्ता, इंदियपडिसंलीणया, कसायपडिसंलीणया, जोगपडिसंलीणया, विवित्त- सयणासणसेवणया । भावार्थ :- प्रश्न - प्रतिसंसीनतानुं स्व३५ देवु छे ? ઉત્તર– પ્રતિસંલીનતાના ચાર પ્રકાર છે. (૧) ઇંદ્રિય પ્રતિસંલીનતા– ઇંદ્રિયોની ચેષ્ટાઓનો નિરોધ કરવો અથવા ઇન્દ્રિયોને વિષયો તરફ આકર્ષિત થવા ન દેવી (૨) કષાય પ્રતિસંલીનતા– ક્રોધ, માન, માયા, લોભ यार षायोनो निग्रह वो (3) योग प्रतिसंधीनता - मानसिङ, वाथिङ, अयि प्रवृत्तिखोनो निरोध वो, અનાવશ્યક પ્રવૃત્તિઓ ઘટાડવી. (૪) વિવિક્ત શયનાસન સેવનતા– એકાંત સ્થાનમાં નિવાસ કરવો. ४२ से किं तं इंदियपडिसंलीणया ? इंदियपडिसंलीणया पंचविहा पण्णत्ता, तं जहासोइंदियविसयप्पयारणिरोहो वा सोइंदियविसयपत्तेसु अत्थेसु रागदोसणिग्गहो वा चक्खिदियविसयप्पयारणिरोहो वा चक्खिदियविसयपत्तेसु अत्थेसु रागदोसणिग्गहो वा घाणिंदियविसयप्पयारणिरोहो वा घाणिदियविसयपत्तेसु अत्थेसु रागदोसणिग्गहो वा जिब्भिदियविसयप्पयारणिरोहो वा जिब्भिदियविसयपत्तेसु अत्थेसु रागदोसणिग्गहो वा फासिंदियविसयप्पयारणिरोहो वा फासिंदियविसयपत्तेसु अत्थेसु रागदोसणिग्गहो वा । सेतं इंदियपडिलीणया । ભાવાર્થ | :- प्रश्न - इन्द्रिय प्रतिसंसीनतानुं स्व३५ देवु छे ? ઉત્તર– ઇન્દ્રિય પ્રતિસંલીનતાના પાંચ પ્રકાર છે– (૧) શ્રોત્રેન્દ્રિય પ્રતિસંલીનતા–શ્રોત્રેન્દ્રિયના વિષયભૂત પ્રિય-અપ્રિય અનુકૂળ, પ્રતિકૂળ શબ્દો પ્રત્યે રાગ-દ્વેષ ન કરવા. (૨) ચક્ષુરિન્દ્રિય પ્રતિસંલીનતા– ચક્ષુરિન્દ્રિયના વિષયભૂત રૂપાત્મક વિષયો પ્રત્યે રાગ-દ્વેષ ન કરવા. (૩) ઘ્રાણેન્દ્રિય પ્રતિસંલીનતા– ઘ્રાણેન્દ્રિયના વિષયભૂત સુરભિગંધ, દુરભિગંધ બંનેમાં રાગ-દ્વેષ ન કરવા. (૪) રસેન્દ્રિય પ્રતિસંલીનતા– રસેન્દ્રિયના વિષયભૂત અનુકૂળ અને પ્રતિકૂળ રસમાં રાગ-દ્વેષ ન કરવા. (૫) સ્પર્શેન્દ્રિય પ્રતિસંલીનતાસ્પર્શેન્દ્રિયના વિષયભૂત અનુકૂળ, પ્રતિકૂળ સ્પર્શમાં રાગ-દ્વેષ ન કરવા. આ ઇન્દ્રિય પ્રતિસંલીનતાનું સ્વરૂપ છે. ४३ से किं तं कसायपडिसंलीणया ? कसायपडिसंलीणया चउव्विहा पण्णत्ता, तं जहा- कोहस्सुदयणिरोहो वा, उदयपत्तस्स वा कोहस्स विफलीकरणं, माणस्सुदयणिरोहो वा उदयपत्तस्स वा माणस्स विफलीकरणं, मायाउदयणिरोहो वा, उदयपत्तस्स वा मायाए विफलीकरणं, लोहस्सुदयणिरोहो वा उदयपत्तस्स वा लोहस्स विफलीकरणं । से तं कसायपडिसंलीणया ।
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy