________________
| अध्ययन-१/भृगापुत्र
देवाणुप्पिया ! अज्ज मियग्गामे णयरे इंदमहे इ वा जाव णिग्गछइ । एवं खलु देवाणुप्पिया ! समणे भगवं महावीरे जावविहरइ । तए णं एए जावणिग्गच्छति। तए णं से जाइ अंधपुरिसे तं पुरिसं एवं वयासी- गच्छामो णं देवाणुप्पिया ! अम्हे वि समणं भगवं महावीरं जाव पज्जुवासामो।
तए णं जाइअंधे पुरिसे तेणं पुरओ दंडएणं पुरिसेणं पगड्डिज्जमाणे पगड्डिज्जमाणे जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, वंदइ णमंसइ जावपज्जुवासइ । तए णं समणे भगवं महावीरे विजयस्स रण्णो तीसे य महइमहालियाए परिसाए धम्माइक्खइ । परिसा पडिगया, विजए वि गए। ભાવાર્થ :- નગરમાં થતાં કોલાહલને સાંભળીને તે જન્માંધ પુરુષે દેખતાં પુરુષને પૂછયું– હે દેવાનુપ્રિય! શું આજે મૃગ ગ્રામમાં ઈન્દ્રાદિનો મહોત્સવ છે, સ્કંદ મહોત્સવ છે, ઉદ્યાન કે પર્વતની યાત્રા છે? કે જેથી આ ઉગ્રવંશી તથા ભોગવંશી આદિ ઘણાં પુરુષો એક જ દિશામાં એક જ તરફ નગર બહાર જઈ રહ્યાં છે? તે પુરુષે કહ્યું- હે દેવાનુપ્રિય! આજે નગરમાં ઈન્દ્રાદિનો મહોત્સવ નથી પરંતુ આ નગરમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે, ત્યાં તેમના દર્શનાર્થે જનતા જઈ રહી છે. ત્યારે તે અંધ પુરુષે તે પુરુષને કહ્યુંહે દેવાનુપ્રિય! ચાલો, આપણે પણ જઈએ અને ભગવાનની પર્યાપાસના કરીએ.
ત્યારપછી અંધપુરુષને લાકડી દ્વારા દોરતો તે પુરુષ શ્રમણ ભગવાન મહાવીર જ્યાં બિરાજમાન હતાં, ત્યાં આવ્યો. આવીને તે જન્માંધ પુરુષે ભગવાનને જમણી બાજુથી શરૂ કરીને આવર્તન રૂપે ત્રણવાર પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને વંદના-નમસ્કાર કર્યા યાવતુ તે ભગવાનની પર્યાપાસના-સેવાભક્તિમાં તત્પર થયો. ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીરે વિજય રાજા અને તે વિશાળ પરિષદને ધર્મોપદેશ આપ્યો. ભગવાનની દેશના સાંભળીને વિજય રાજા તથા પરિષદ પોતાના સ્થાને પાછી ફરી. મૃગાપુત્રના વિષયમાં ગૌતમસ્વામીની જિજ્ઞાસા :
१२ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेटे अंतेवासी इंदभूई णाम अणगारे जाव विहरइ । तए णं से भगवं गोयमे तं जाइअंधपुरिसं पासइ, पासित्ता जायसड्ढे जाव एवं वयासी- अत्थि णं भंते ! केई पुरिसे जाइअंधे जाइअधारूवे?
हंता अत्थि । कह णं भंते ! से पुरिसे जाइअंधे जाइअंधारूवे ? एवं खलु गोयमा ! इहेव मियग्गामे णयरे विजयस्स खत्तियस्स पुत्ते