SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ | શ્રી વિપાક સૂત્ર છે- "સMત્તિ- આયુષ્યનિરિક, મવહાઇ ત્તિ રેવત્તિળિયાવાત્ય - દ્રવ્ય ખરખ, વિM આયુષ્યમરિસ્થિિિનાને " આયુ શબ્દથી આયુષ્યકર્મના દલિકો અથવા કર્મવર્ગણાઓનો ક્ષય સમજવો. ભવ શબ્દથી દેવગતિમાં કારણભૂત દેવગતિ નામકર્મના કર્મદલિકોનો ક્ષય-નાશ સમજવો અને સ્થિતિ શબ્દથી (આયુષ્યના દલિકો જેટલા સમય સુધી આત્મપ્રદેશો સાથે સંબંધિત રહે છે, તે) કાળસ્થિતિનો નાશ એટલે સ્થિતિક્ષય ઈષ્ટ છે. २१ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जावसंपत्तेणं सुहविवागाणं पढमस्स अज्झयणस्स अयमढे पण्णत्ते । त्ति बेमि । પઢમં અર્જુય સમi I. આર્ય સુધર્માસ્વામી કહે છે– હે જંબૂ ! મોક્ષ સંપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સુખવિપાકના પ્રથમ અધ્યયનનો આ અર્થ(આ ભાવ) પ્રતિપાદિત કર્યો છે. -તેમ હું કહું છું. II અધ્યયન-૧ સંપૂર્ણ |
SR No.008768
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUshabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy