________________
| શ્રુતસ્કંધ –રઅિધ્યયન-૧
૧૪૯ ]
विवज्जगाई सव्वजिणसासगाई कम्मरयविदारगाई भवसयविणासगाई दुहसय वमोयणगाइं सुहसयपवत्तणगाई कापुरिसदुरुत्तराई सप्पुरिसणिसेवियाई णिव्वाण गमण सग्गप्पयाणगाइं संवरदाराई पंच कहियाणि उ भगवया । ભાવાર્થ :- શ્રી સુધર્મા સ્વામીએ પોતાના અંતેવાસી શિષ્ય જંબૂસ્વામીને કહ્યું- હે સુવ્રત ! અર્થાત્ ઉત્તમ વ્રતોના ધારક અને પાલક જંબૂ! આ મહાવ્રત સર્વ લોકોને માટે હિતકારી છે. ધૃતરૂપી સાગરમાં તેનો ઉપદેશ કરવામાં આવ્યો છે. આ તપ અને સંયમરૂપ મહાવ્રત છે. આ મહાવ્રતોમાં શીલનો અને ઉત્તમ ગુણોનો સમૂહ છે. સત્ય અને દયા-કોમળતા, સરળતા, નિષ્કપટતા તેમાં પ્રધાન છે. આ મહાવ્રત નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્ય ગતિ અને દેવગતિથી મુક્તિ દેનાર છે. સર્વ જિન ભગવંત તીર્થકરો દ્વારા ઉપદિષ્ટ છે. કર્મરૂપી રજનો નાશ કરનાર છે. સેંકડોભવો–જન્મ-મરણોનો અંત કરનાર છે. સેંકડો દુઃખોથી બચાવનાર છે અને સેંકડો સુખોમાં પ્રવૃત્ત કરનાર છે. આ મહાવ્રત કાયર પુરુષો માટે દુષ્કર છે. સત્ પુરુષોએ તેનું સેવન કર્યું છે. (સેવન કરે છે અને કરશે.) તે મોક્ષમાં જવાનો માર્ગ છે. તે સ્વર્ગમાં પહોંચાડનાર છે. આ પાંચ મહાવ્રતરૂપ પાંચ સંવરદ્વાર ભગવાન મહાવીરે કહ્યા છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સંવરકારોનું માહાસ્ય પ્રગટ કર્યું છે. તે મૂળપાઠથી જ સ્પષ્ટ છે. અહીં સંવર મહાવ્રતરૂપ છે. અણુવ્રતમાં આંશિક રૂપે આશ્રવની પ્રક્રિયા ચાલુ છે જ્યારે મહાવ્રતમાં ત્રણ કરણ અને ત્રણ યોગથી પાપના પ્રત્યાખ્યાન થાય છે. સર્વ પ્રકારે આશ્રવનો નિરોધ થાય છે. તેથી જ પાંચ મહાવ્રતને સંવર રૂપ કહ્યા છે. મહાવ્રત તપ-સંયમ રૂપ છે. તેનાથી સંવર અને નિર્જરા બંને થાય છે.
અહિંસાના ૬૦ નામ :| २ | तत्थ पढम अहिंसा जा सा सदेवमणुयासुरस्स लोयस्स भवइ दीवो ताणं સરળ માર્ફ પઠ્ઠા-બા, , સમાધી, સત્તી, વિત્તી, સંતી, ય, વિનય, સુયા, તિત્તી, , વિમુરા, વતી, સન્મારોહણ, મહતી,
વોહી, બુદ્ધી, ધિર્ડ, મહી, રિદ્ધી, વિક્કી, કિ, પુદ્દી, બંલા, મધ, વિશુદ્ધી, નદી, વિલિવિઠ્ઠી, વાળ, માત,
પનો, વિમૂર્વ, રસ્થ, સિદ્ધાવાનો, મળાવો, જેવીણ , સિવું, समिई, सील, संजमो त्ति य, सीलपरिघरो, संवरो य, गुत्ती, ववसाओ, उस्सओ य, जण्णो, आययणं, जयणं, अप्पमाओ, अस्सासो, वीसासो, अभओ, सव्वस्स वि अमाघाओ, चोक्ख, पवित्ता, सूई, पूया, विमल, पभासा य, णिम्मलयर त्ति