________________
| ३२
શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર
વગેરે કોઈ પણ અન્ય લક્ષ્ય વિના માત્ર સંયમ નિર્વાહ માટે જ આહાર કરે છે, રસાસ્વાદ માટે આહાર કરતા નથી. અહીં ભોજનને ચાવવા માટેનો નિષેધ ન સમજવો પરંતુ સ્વાદવૃત્તિ, દેહાસક્તિ વગેરે લક્ષ્યોનો નિષેધ સમજવો જોઈએ. એક માત્ર શરીર અને સંયમ નિર્વાહની વૃત્તિથી જ આહાર કરવાનું લક્ષ્ય હોવું જોઈએ. એ સમજાવવા માટે જ સર્પના દરમાં પ્રવેશ કરવાની ઉપમા આપેલ છે કારણ કે સર્પને દરમાં જવામાં શરીર રક્ષા સિવાય બીજું કોઈ પણ લક્ષ્ય હોતું નથી.
ધન્યમુનિ કોઈ પણ જાતની આસક્તિ વગર આહાર કરી સંયમયોગમાં પોતાના આત્માને દેઢ કરતા હતા એટલું જ નહીં પરંતુ અપ્રાપ્ત જ્ઞાન આદિની પ્રાપ્તિને માટે પણ હંમેશાં પ્રયત્નશીલ રહેતા हता.
ધન્ય મુનિનું તપોમય જીવન :|१७ तए णं समणे भगवं महावीरे अण्णया कयाइ काकंदीओ णगरीओ सहसंबवणाओ उज्जाणाओ पडिणिक्खमइ । पडिणिक्खमित्ता बहिया जणवय विहारं विहरइ ।
तए णं से धण्णे अणगारे समणस्स भगवओ महारीरस्स तहारूवाणं थेराणं अंतिए सामाइयमाइयाई एक्कारस अंगाई अहिज्जइ । अहिज्जित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ । तए णं से धण्णे अणगारे तेणं उरालेणं विउलेण पयत्तेणं पग्गहिएणं कल्लाणेणं सिवेणं धण्णेणं मंगल्लेणंसस्सिरीएणं उदग्गेणं उदत्तेणं उत्तमेणं उदारेणं महाणुभागेणं तवोकम्मेणं सुक्के लुक्खे णिम्मसे अट्ठिचम्मावणद्धे किडिकिडियाभूए किसे धमणिसंतए जाए यावि होत्था, जीवंजीवेणं गच्छइ, जीवंजीवेण चिट्ठइ, भासं भासित्ता वि गिलाइ, भासं भासमाणे गिलाइ, भासिस्सामीति गिलायइ । से जहाणामए कट्ठसगडिया इ वा पत्तसगडिया इवा पत्त तिल भंडग सगडिया इ वा ए रंडकट्ठसगडिया इ वा इंगालसगडिया इ वा उण्हे दिण्णा सुक्का समाणी ससदं गच्छइ, ससदं चिट्ठइ, एवामेव धण्णे वि अणगारे ससदं गच्छइ, ससदं चिट्ठइ, उवचिए तवेणं, अवचिए मंस-सोणिएणं, हुयासणे विव भासरासि पडिच्छण्णे, तवेणं, तेएणं, तव-तेयसिरीए अईव अईव उवसोभेमाणे उवसोभेमाणे चिट्ठइ । ભાવાર્થ : ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી કોઈ સમયે કાકંદી નગરીના સહસામ્રવન ઉધાનમાંથી નીકળ્યા અને બહાર જનપદોમાં વિહાર કરવા લાગ્યા.