________________
४
શ્રી અંતગડ સૂત્ર
સુધર્મા સ્વામીથી ન અતિ નજીક, ન અતિ દૂર ઉચિત આસન પર સ્થિત થઈને, તેમની સન્મુખ બે હાથ જોડી, વિનયપૂર્વક પર્વપાસના કરતાં સાંભળવાની ઈચ્છાથી આ પ્રમાણે બોલ્યા–
विवेचन :
અહીં જંબૂસ્વામીના આંતરિક ઉહાપોહને ૧૨ શબ્દોમાં ક્રમશઃ બતાવ્યો છે. ચાર પ્રકારની શ્રદ્ધા, ચાર પ્રકારનો સંશય, ચાર પ્રકારનું કુતૂહલ. આ બધી જ્ઞાનાવરણીય તથા મોહનીય કર્મના ક્ષયોપશમ
અને ઉદયની ક્રમિક અવસ્થાઓ છે.
जाय सड्ढे :- પૂર્વે સાંભળેલા આગમોના તત્ત્વપ્રતિ શ્રદ્ધા થઈ તથા પ્રભુ હવે જે તત્ત્વ વિષયક ભાવ इश्भावशे, ते सत्य ४ उशे खेवी भगवान खने भगवद्द्वयन प्रत्येनी श्रद्धा भगृत थ. जाय संसए"આઠમા અંગના શું શું ભાવો હશે ? કોનું કોનું વર્ણન હશે ?" આદિ વિષયક જિજ્ઞાસારૂપ સંશય થયો. जाय कोहल्ले - "आर्य सुधर्मा स्वामी अंतगडना भावो दुई रीते ऽडेशे से समभवशे ? " खेवं हुतूहल थयुं. जाय, संजाय, उप्पण्ण, समुप्पण्ण :- आयार शब्दोमां परस्पर ार्यद्वारा भाव छे अने खेनो जीभे अर्थ प्रवृति पए। थाय छे. प्रथम अर्थ प्रभाशे उप्पण, समुप्पण्ण २ए छे अने जाय, उप्पण्ण, संजाय समुप्पण ॥ यारे य शब्दो उमशः अवग्रह, ईडी, अवाय, धारणा३५ प्रवृत्ति विशेष छे. પ્રભુ મહાવીરની સ્તુતિ
:
३ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं आइगरेणं, तित्थगरेणं, सयं संबुद्धेणं, पुरिसुत्तमेणं, पुरिससीहेणं, पुरिसवरपुंडरीएणं, पुरिसवर - गंधहत्थिणा, लोगुत्तमेणं लोगणाहेणं, लोगहिएणं, लोगपईवेणं, लोगपज्जोयगरेणं, अभयदए णं, चक्खुदएणं मग्गदएणं, सरणदएणं, जीवदएणं, बोहिदएणं, धम्मदएणं, धम्मदेसएणं, धम्मणायगेणं, धम्मसारहिणा, धम्म वर- चाउरंत - चक्कवट्टिणा, दीवोताणं- -सरण - गइ-पइट्ठाणेणं, अपडियहय- वर - णाण - दंसण - धरेणं, वियट्टछउमेणं, जिणेणं, जावएणं, तिण्णेणं, तारएणं, बुद्धेणं, बोहरणं मुत्तेणं, मोयगेणं, सव्वण्णे णं सव्वदरिसिणा, सिव- मयल- मरुयमणंत-मक्खय-मव्वाबाह मपुणरावत्तयं सिद्धि गइ - णाम धेयं ठाणं संपत्तेणं, सत्तमस्स अंगस्स उवासगदसाणं अयमट्ठे पण्णत्ते, अट्ठमस्स णं भंते ! अंगस्स अंतगडदसाणं समणेणं जाव संपत्तेणं के अट्ठे पण्णत्ते ? एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं अट्ठ वग्गा पण्णत्ता ।
ભાવાર્થ :- હે ભંતે ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જે આદિકર—સર્વજ્ઞતા પ્રાપ્ત થયા પછી