________________
૧૨૬
શ્રી અંતગડ સૂત્ર
બિરાજમાન હોય અને હું મૃત્યુના ભયથી શું અહીંથી જ દર્શન કરું ? સુદર્શનની ભક્તિને જોઈને માતા મજબૂર થઈ આજ્ઞા આપી.
સુદર્શન ચાલ્યા સુ-દર્શન કરવા :
११ तणं से सुदंसणे अम्मापिईहिं अब्भणुण्णाए समाणे ण्हाए सुद्धप्पावेसाई मंगलाई वत्थाइं पवरपरिहिए अप्पमहग्घाभरणालंकिय सरीरे सयाओ गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता पायविहारचारेणं रायगिहं णयरं मज्झमज्झेणं णिग्गच्छइ, णिगच्छित्ता मोग्गरपाणिस्स जक्खस्स जक्खाययणस्स अदूरसामंतेणं जेणेव गुणसिलए चेइए जेणेव समणे भगवं महावीरे तेणेव पहारेत्थ गमणाए ।
भावार्थ :- ત્યારે સુદર્શન માતા પિતાની અનુજ્ઞા મેળવી, સ્નાનાદિ કરી, ધર્મસભાને યોગ્ય શુદ્ધ, માંગલિક, હળવા તથા બહુમૂલ્ય વસ્ત્રાલંકાર ધારણ કરી, પોતાના ઘરેથી નીકળ્યા. નીકળીને રાજગૃહી નગરીની મધ્યમાં થઈ મુદ્ગરપાણિ યક્ષના યક્ષાયતનથી ન અતિ દૂર કે ન અતિ સમીપથી પસાર થઈ, ગુણશીલ ઉદ્યાને પ્રભુ જ્યાં બિરાજમાન હતા તે તરફ જવા લાગ્યા.
સુદર્શનની મૃત્યુ પ્રત્યે નિર્ભયતા :
१२ तए णं से मोग्गरपाणी जक्खे सुदंसणं समणोवासयं अदूरसामंतेणं वीईवयमाणं-वीईवयमाणं पासइ, पासित्ता, आसुरुते रुट्ठे कुविए चंडिक्किए मिसिमिसेमाणे तं पलसहस्सणिप्फण्णं अओमयं मोग्गरं उल्लालेमाणेउल्लालेमाणे जेणेव सुदंसणे समणोवासए तेणेव पहारेत्थ गमणाए । तए णं से सुदंसणे समणोवासए मोग्गरपाणि जक्खं एज्जमाणं पासइ, पासित्ता अभी अतत्थे अणुव्विग्गे अक्खुभिए अचलिए असंभंते वत्थंतेणं भूमिं पमज्जइ, पमज्जित्ता करयलपरिग्गहियं दसणहं सिरसावत्तं मत्थए अंजलि कट्टु एवं वयासी
I
णमोत्थुणं अरहंताणं भगवंताणं जाव संपत्ताणं । णमोत्थुणं समणस्स भगवओ महावीरस्स आइगरस्स तित्थयरस्स जाव संपाविउकामस्स । पुव्वि पि णं मए समणस्स भगवओ महावीरस्स अंतिए थूलए पाणाइवाए पच्चक्खाए जावज्जीवाए थूलए मुसावाए पच्चक्खाए जावज्जीवाए, थूलए अदिण्णादाणे पच्चक्खाए जावज्जीवाए, सदारसंतोसे कए जावज्जीवाए, इच्छापरिमाणे कए जावज्जीवाए। तं इदाणिं पि णं तस्सेव अंतियं सव्वं पाणाइवायं पच्चक्खामि