________________
| ८४ |
શ્રી અંતગડ સૂત્ર
ચોથો વર્ગ અધ્યયન-૧ થી ૧૦ : જલિ આદિ દસ કુમારો.
CBRODDRODWWWDODOWDODODBODOBORROWORG
જાલિ આદિ દશ યદુવંશી રાજકુમારો :| १ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जावसंपत्तेणं अंतगडदसाणं तच्चस्स वग्गस्स अयमद्धे पण्णत्ते, चउत्थस्स वग्गस्स समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अढे पण्णत्ते ?
एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं चउत्थस्स वग्गस्स दस अज्झयणा पण्णत्ता, तं जहा
जालि, मयालि, उवयालि, पुरिससेणे, वारिसेणे य । पज्जुण्ण, संब, अणिरुद्ध, सच्चणेमि य, दढणेमी ॥१॥
जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं चउत्थस्स वग्गस्स दस अज्झयणा पण्णत्ता, पढमस्स णं अज्झयणस्स के अटे पण्णत्ते? ભાવાર્થ:- જંબુસ્વામીની જિજ્ઞાસા- હે ભંતે ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આઠમા અંગ અંતગડદશાના ત્રીજા વર્ગનો જે ભાવ ફરમાવ્યા છે, તે મેં સાંભળ્યા. હે પૂજ્ય ! શ્રમણ ભગવાન મહાવીર स्वाभीमे, थोथा वनो |मर्थ ५३प्यो (ह्यो) छ ?
આર્ય સુધર્મા સ્વામીનો ઉત્તર- હે જંબૂ! મોક્ષપ્રાપ્ત પ્રભુ મહાવીર સ્વામીએ અંતગડદશાના ચોથા વર્ગના દશ અધ્યયન ફરમાવ્યા છે. તે આ પ્રમાણે છે
(१) लिहुभा२ (२) भयालिाभार (3) Gqयासिाभार (४) पुरिषसेनामा२ (५) वारिसेनाभार (5) प्रधुम्नमा२ (७) शांभार (८) भनि३भार (C) सत्यनेमि (१०) ६ढनेभि.
આર્ય જંબૂસ્વામીનો પુનઃ પ્રશ્ન- હે ભંતે! ભગવાન મહાવીરે ચોથા વર્ગના દશ અધ્યયન કહ્યા છે, તેમાંથી પ્રથમ અધ્યયનનો શું અર્થ ફરમાવ્યો છે? | २ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं बारवई णयरी । तीसे णं बारवईए णयरीए जहा पढमे जाव कण्हे वासुदेवे आहेवच्चं जाव विहरइ । तत्थ णं बारवईए णयरीए वसुदेवे राया । धारिणी देवी, वण्णओ । जहा