SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ 399 શ્રી ભગવતી સત્ર-૨ शत-७ : श-७ આણગાર સંવૃત અણગારને લાગતી ક્રિયા :१ संवुडस्स णं भंते ! अणगारस्स आउत्तं गच्छमाणस्स आउत्तं चिट्ठमाणस्स आउत्तं णिसीयमासस्स आउत्तं तुयट्टमाणस्स आउत्तं वत्थं पडिग्गहं कंबलं पायपुछणं गेण्हमाणस्स वा णिक्खिवमाणस्स वा, तस्स णं भंते ! किं इरियावहिया किरिया कज्जइ, संपराइया किरिया कज्जइ ? गोयमा ! संवुडस्स णं अणगारस्स जाव तस्स णं इरियावहिया किरिया कज्जइ, णो संपराइया किरिया कज्जइ । __से केणद्वेणं भंते ! एवं वुच्चइ-संवुडस्स णं अणगारस्स जावणो संपराइया किरिया कज्जइ? गोयमा ! जस्स णं कोह-माण-माया-लोभा वोच्छिण्णा भवति, तस्स णं इरियावहिया किरिया कज्जइ; तहेव जाव उस्सुत्तरीयमाणस्स संपराइया किरिया कज्जइ; से णं अहासुत्तमेव रीयइ, से तेणटेणं गोयमा ! जाव णो संपराइया किरिया कज्जइ। भावार्थ:- - भगवन! 6पयोगपूर्व यासतमा २४ता सता, सूता तथा उपयोगपूर्व વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રીંછન આદિ ગ્રહણ કરતા અને મૂકતા તે સંવૃત અણગારને શું ઐર્યાપથિકી ક્રિયા લાગે છે કે સાંપરાયિકી ક્રિયા લાગે છે? ઉત્તર- હે ગૌતમ! ઉપયોગપૂર્વક ગમનાદિ કરતા તથા વસ્ત્રાદિ ગ્રહણ કરતા અને મૂકતા તે સંવૃત અણગારને ઐર્યાપથિકી ક્રિયા લાગે છે, સાંપરાયિકી ક્રિયા લાગતી નથી. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તે સંવૃત્ત અણગારને યાવત્ ઐર્યાપથિકી ક્રિયા લાગે છે પરંતુ સાંપરાયિકી ક્રિયા લાગતી નથી? 61२- गौतम!ना ओघ, भान, भाया अनेसोमा नष्ट(64शांत क्षीए) थई गया छ.ते
SR No.008759
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages505
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy