________________
शत-७ : देश
| १ |
शत-७ :
श5-5
આયુષ્ય
આયુષ્યબંધ અને વેદન :| १ रायगिहे जाव एवं वयासी-जीवे णं भंते ! जे भविए णेरइएसु उववज्जित्तए से णं भंते ! किं इहगए णेरइयाउयं पकरेइ, उववज्जमाणे णेरइयाउयं पकरेइ, उववण्णे णेरइयाउयं पकरेइ ?
गोयमा ! इहगए णेरइयाउयं पकरेइ, णो उववज्जमाणे णेरइयाउयं पकरेइ, णो उववण्णे णेरइयाउयं पकरेइ । एवं असुरकुमारेसु वि । एवं जाव वेमाणिएसु । ભાવાર્થ:- રાજગૃહ નગરમાં ગૌતમસ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરસ્વામીને વંદન નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું–
પ્રશ્ન- હે ભગવન્! જે જીવ નરકમાં ઉત્પન્ન થવા યોગ્ય છે તે શું આ ભવમાં રહીને નારકાયુષ્ય બાંધે કે નરકમાં ઉત્પન્ન થતાં નારકાયુષ્ય બાંધે અથવા નરકમાં ઉત્પન્ન થયા પછી તે નારકાયુષ્ય બાંધે?
ઉત્તર- હે ગૌતમ! તે નરકમાં ઉત્પન્ન થવા યોગ્ય જીવ આ ભવમાં નારકાયુષ્ય બાંધે છે પરંતુ નરકમાં ઉત્પન્ન થતાં સમયે નારકાયુષ્ય બાંધતા નથી અને નરકમાં ઉત્પન્ન થયા પછી પણ નારકાયુષ્ય બાંધતા નથી.
આ જ રીતે અસુરકુમારોના આયુષ્ય બંધના વિષયમાં પણ કહેવું તેમજ વૈમાનિક પર્યત કહેવું. | २ जीवे णं भंते ! जे भविए णेरइएसु उववज्जित्तए, से णं भंते ! किं इहगए णेरइयाउयं पडिसंवेदेइ, उववज्जमाणे णेरइयाउयं पडिसंवेदेइ, उववण्णे णेरइयाउयं पडिसंवेदेइ ?
गोयमा ! णो इहगए णेरइयाउयं पडिसंवेदेइ, उववज्जमाणे णेरइयाउयं पडि- संवेदेइ, उववण्णे वि णेरइयाउयं पडिसंवेदेइ । एवं जाव वेमाणिएसु । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! જે જીવ નરકમાં ઉત્પન્ન થવાનો છે, તે શું આ ભવમાં રહીને નારકાયુષ્યનું