SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૭ઃ ઉદ્દેશક-૫ [ ૩૫૭] શતક-૭ : ઉદ્દેશક-૫ પક્ષી ખેચર તિર્યંચ પંચેન્દ્રિય :| १ रायगिहे जाव एवं वयासी- खहयरपंचिंदियतिरिक्खजोणियाणं भंते ! कइविहे जोणिसंगहे पण्णत्ते ? गोयमा ! तिविहे जोणीसंगहे पण्णत्ते, तं जहा- अंडया, पोयया, सम्मुच्छिमा; एवं जहा जीवाभिगमे जाव णो चेव णं ते विमाणे वीईवएज्जा; एमहालया णं गोयमा ! ते विमाणा पण्णत्ता । ॥ सेवं भंते ! सेवं भंते ॥ ભાવાર્થ - રાજગૃહ નગરમાં ગૌતમસ્વામીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને આ પ્રમાણે પૂછ્યું પ્રશ્ન- હે ભગવન્! ખેચર પંચેન્દ્રિય તિર્યંચ જીવોના યોનિસંગ્રહના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ખેચર પંચેન્દ્રિય તિર્યંચ જીવોના યોનિસંગ્રહના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– અંડજ, પોતજ અને સંમૂર્છાિમ. આ રીતે સંપૂર્ણ વર્ણન જીવાજીવાભિગમ સૂત્રવત્ જાણવું. યાવતું તે વિમાનોને પાર પામી શકતા નથી; હે ગૌતમ! તે વિમાન આટલા મોટા છે. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. //. વિવેચન : પ્રસ્તુત ઉદ્દેશકમાં ખેચર પંચેન્દ્રિય જીવોના યોનિસંગ્રહ તથા જીવાજીવાભિગમ સૂત્રના નિર્દેશાનુસાર તસંબંધિત અન્ય તથ્યોનું નિરૂપણ કર્યું છે. સંગ્રહણી ગાથા- નોળાદ ત્રેતા, વિઠ્ઠીબારનો ૩વો उववाय ट्ठिइ समुग्घाय, चवण जाइ कुल विहीओ॥ અર્થ- યોનિસંગ્રહ, વેશ્યા, દષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, ઉપપાત, સ્થિતિ, સમદ્યાત, ચ્યવન અને જાતિકુલના પ્રકાર, આ અગિયાર દ્વારોથી ખેચરાદિ તિર્યંચોના યોનિ સંગ્રહ છે. ખેચર પંચેન્દ્રિય જીવોના યોનિસંગ્રહના પ્રકારઃ- ઉત્પત્તિના હેતુને યોનિ કહે છે અથવા ઉત્પત્તિ સ્થાનને
SR No.008759
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages505
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy