________________
શતક-૭ : ઉદ્દેશક-૧.
| ૩૦૩ |
થાય છે, ત્યારે પાંચમાં સમયે તે ઉત્પત્તિ સ્થાનમાં પહોંચે છે પરંતુ આ પ્રકારની પાંચ સમયની વિગ્રહગતિનો ઉલ્લેખ આગમમાં ઉપલબ્ધ નથી, આગમ સિવાયના ગ્રંથોમાં મળે છે. વાટે વહેતા જીવની આહારકતા-અનાહારકતા :
જગતિ
બે સમયની વાત
ત્રણ સમયની ગતિ
શાર સમયની ગતિ ઉત્પતિસ્થાન આહાર
( ઉત્પતિસ્થાન
આહાર
ઉત્પત્તિસ્થાન આહાર
* ઉત્પતિસ્થાન
આહાર
ત્રી
8, 9,
%
૪
અનારકે
=
પ્રથમ સમય
અનાહારક બીજો સમય
અનાહારક ત્રીજો સમય.
=
=
#
#
#
અનાહારક પ્રથમ સમય
- જીવ
#
આહારક-અનાહારક :
વિગ્રહગતિ
સમય
પ્રથમ સમય | બીજો સમય | ત્રીજો સમય | ચોથો સમય
એક
આહારક
ઋજુગતિ એકવક્રાગતિ
બે
અનાહારક
આહારક
દ્વિવક્રાગતિ
ત્રણ
અનાહારક
અનાહારક
આહારક
ત્રિવક્રાગતિ
ચાર
અનાહારક
અનાહારક
અનાહારક
આહારક
જીવની સર્વ અલ્પાહારતા :| ३ जीवे णं भंते ! कं समयं सव्वप्पाहारए भवइ ?
गोयमा ! पढमसमयोववण्णए वा चरमसमयभवत्थे वा, एत्थं णं जीवे सव्वप्पाहारए भवइ । दडओ भाणियव्वो जाव वेमाणियाण । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવ કયા સમયે સર્વથી અલ્પાહારક હોય છે?
ઉત્તર– હે ગૌતમ ! ઉત્પત્તિના પ્રથમ સમયે અથવા જીવનના અંતિમ સમયે જીવ સર્વથી અલ્પાહારક હોય છે. આ જ રીતે વૈમાનિક પર્યત ૨૪ દંડકોમાં કહેવું.