SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ३०० શતક-૭ : ઉદ્દેશક-૧ આહાર દશ ઉદ્દેશકોના નામ : શ્રી ભગવતી સૂત્ર–૨ . ઝુ आहार विरइ थावर, जीवा पक्खी य आउ अणगारे । छउमत्थ असंवुड, अण्णउत्थि दस सत्तम्मि सए ॥ ભાવાર્થ:- (૧) આહાર (૨) વિરતિ (૩) સ્થાવર (૪) જીવ (૫) પક્ષી (૬) આયુષ્ય (૭) અણગાર (૮) છદ્મસ્થ (૯) અસંવૃત (૧૦) અન્યતીર્થિક. સાતમા શતકમાં આ દશ ઉદ્દેશક છે. વિવેચન : પ્રત્યેક ઉદ્દેશકના નામો તેના મુખ્ય વિષય કે આધ વિષયોની અપેક્ષાએ છે. (૧) આહાર :- પ્રથમ ઉદ્દેશકનો આધ વિષય જીવની અનાહારક દશાની સમયમર્યાદા અને સર્વ અલ્પહારતાનો હોવાથી તેનું નામ આહાર છે. (૨) વિરડ્ :– બીજા ઉદ્દેશકમાં વિરતિ–પ્રત્યાખ્યાનના ભેદ–પ્રભેદનું વિસ્તૃત વર્ણન હોવાથી તેનું નામ વિરતિ છે. (રૂ) થાવર:-ત્રીજા ઉદ્દેશકનો આધ વિષય સ્થાવર જીવોમાં વનસ્પતિકાયિક જીવોની સર્વ અલ્પાહારતા અને સર્વ મહાહારતા હોવાથી તેનું નામ શાવર છે. (૪) નીવા :– ચોથા ઉદ્દેશકમાં સંસારી જીવોના સંબંધમાં કથન હોવાથી તેનું નામ જીવ છે. (૧) પરીી :- પાંચમા ઉદ્દેશકમાં પક્ષીઓના યોનિસંગ્રહ આદિનું નિરૂપણ હોવાથી તેનું નામ પક્ષી છે. (૬) આડ :– છઠ્ઠા ઉદ્દેશકનો આધ વિષય આયુષ્ય બંધ અને વેદન હોવાથી તેનું નામ આયુષ્ય છે. (૭) મળનારે :– સાતમા ઉદ્દેશકનો આવિષય સંવૃત અને અસંવૃત અણગારને લાગતી ક્રિયા વિષયક હોવાથી તેનું નામ અણગાર છે. (૮) Đડમત્સ્ય :- આઠમા ઉદ્દેશકનો આદ્યવિષય કેવલ સંયમાદિથી છદ્મસ્થ મનુષ્યની મુક્તિનો નિષેધ
SR No.008759
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages505
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy