________________
૨૪૪
૪
૫
દક્ષિણ
પશ્ચિમ
પશ્ચિમ
ઉત્તર
ઉત્તર
આત્યંતર
બાહ્ય
આત્યંતર
બાહ્ય
આત્યંતર
ચોરસ
ષટ્કોણ
ચોરસ
ત્રિકોણ
ચોરસ
}
શ્રી ભગવતી સૂત્ર–૨
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અર્ચિ વિમાન ક્યાં છે ?
૪/૫
८
લોકાન્તિક દેવો ઃ
३१ एएसि णं अट्ठण्हं कण्हराईणं अट्ठसु उवासंतरेसु अट्ठ लोगंतियविमाणा વળત્તા, તં બહા- અથ્વી, અશ્વિમાલી, વોયને પમરે, ચંવામે, સૂરામે સુગમ, સુપટ્ટામે; મન્ને કિામે ।
૬/૭
૮/૧
ભાવાર્થ:પૂર્વોક્ત આઠ કૃષ્ણરાજિઓના આઠ આકાશાન્તરોમાં આઠ લોકાન્તિક વિમાન છે. યથા– (૧) અર્ચિ (૨) અર્ચિમાલી (૩) વૈરોચન (૪) પ્રશંકર (૫) ચંદ્રાભ (૬) સૂર્યાભ (૭) શુક્રાભ અને (૮) સુપ્રતિષ્ઠાભ. આ સર્વની મધ્યમાં રિષ્ટાભ વિમાન છે.
લોકાન્તિક વિમાનના સ્થાન :
सारस्सयमाइच्चा, वण्ही वरुणा य गद्दतोया य । तुसिया अव्वाबाहा, अग्गिच्चा चेव रिट्ठा य ॥
३२ कहि णं भंते ! अच्चि विमाणे पण्णत्ते ? गोयमा ! उत्तरपुरत्थिमेणं । कहि णं भंते ! अच्चिमाली विमाणे पण्णत्ते ? गोयमा ! पुरत्थिमेणं । एवं परिवाडीए णेयव्वं जाव कहि णं भंते ! रिट्ठे विमाणे पण्णत्ते ? गोयमा ! વધુમા- વેસમાQ |
एएसु णं अट्ठसु लोगंतियविमाणेसु अट्ठविहा लोगंतिया देवा परिवसंति, તેં નહા
ઉત્તર– હે ગૌતમ ! અર્ચિ વિમાન ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે–ઈશાનકોણમાં છે. પ્રશ્ન– હે ભગવન્ ! અર્ચિમાલી વિમાન ક્યાં છે ?
ઉત્તર– હે ગૌતમ ! અર્ચિમાલી વિમાન પૂર્વમાં છે. આ જ ક્રમથી પછીના વિમાનોના વિષયમાં