SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ર | શ્રી ભગવતી સૂત્ર-૨ વારં વાસંતિ ? દંતા, અસ્થિ . तं भंते ! किं देवो पकरेइ, असुरो पकरेइ, णागो पकरेइ ? गोयमा ! देवो वि पकरेइ, असुरो वि पकरेइ, णागो वि पकरेइ । શબ્દાર્થ – સંયતિ = ઉત્પન્ન થાય છે ૩૨Iના વિશાલ, મોટા નેતા = વાદળાઓ સમુઋતિ = એકત્રિત થઈ વિસ્તાર પામે, પરસ્પરના સંયોગથી ફેલાય છે. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું તમસ્કાયમાં વિશાળ વાદળાઓ ઉત્પન્ન થાય છે, વિસ્તાર પામે છે, ફેલાય છે અને વર્ષો વરસાવે છે? ઉત્તર- હા, ગૌતમ! તેમ થાય છે. પ્રશ્ન- હે ભગવન્! તે વાદળા, વરસાદ વગેરે શું દેવ કરે છે, અસુરકુમાર કરે છે કે નાગકુમાર કરે ઉત્તર-હા, ગૌતમ! આ પ્રમાણે દેવ પણ કરે છે, અસુરકુમાર પણ કરે છે અને નાગકુમાર કરે છે. ८ अत्थि णं भंते ! तमुक्काए बायरे थणियसदे, बायरे विज्जुए ? हंता, अत्थि। तं भंते ! किं देवो पकरेइ, पुच्छा ? गोयमा ! तिण्णि वि पकरेंति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તમસ્કાયમાં શું વિશાળ મેઘગર્જન થાય છે? શું વીજળી થાય છે? ઉત્તર- હા, ગૌતમ ! તે તમસ્કાયમાં વિશાળ ગાજવીજ થાય છે. પ્રશ્ન- હે ભગવન્! શું તેને દેવ કરે છે, અસુર કરે છે કે નાગ કરે છે? ઉત્તર– હે ગૌતમ!ત્રણે ય કરે છે. ९ अस्थि णं भंते ! तमुक्काए बायरे पुढविकाए, बायरे अगणिकाए ? गोयमा ! णो इणढे समढे । णण्णत्थ विग्गहगइसमावण्णएणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું તમસ્કાયમાં બાદર પૃથ્વીકાય છે અને બાદર અગ્નિકાય છે? ઉત્તર- ગૌતમ! ત્યાં બાદર પૃથ્વીકાયાદિ નથી પરંતુ વિગ્રહગતિ સમાપન્ન બાદર પૃથ્વી અને બાદર અગ્નિ હોઈ શકે છે. |१० अस्थि णं भंते ! तमुक्काए चंदिम सूरिय गहगण णक्खत्ततारारूवा? गोयमा ! णो इणढे समढे; पलियस्सओ पुण अत्थि ।
SR No.008759
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages505
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy