________________
| २० |
શ્રી ભગવતી સૂત્ર-૨
सहस्साणि ओगाहित्ता उवरिल्लाओ जलंताओ एगपएसियाए सेढीए एत्थणंतमुक्काए समुट्ठिए । सत्तरस एक्कवीसे जोयणसए उड्डंउप्पइत्ता तओ पच्छा तिरियं पवित्थरमाणेपवित्थरमाणे सोहम्मीसाण-सणंकुमारमाहिदे चत्तारि वि कप्पे आवरित्ता णं उर्ल्ड पि य णं जाव बंभलोगे कप्पे रिटुविमाणापत्थडं संपत्ते; एत्थ णं तमुक्काए णं सण्णिट्ठिए । AGEार्थ :- समुट्ठिए = 6त्पन थछ सणिट्ठिए = सनिष्ठित-समाप्त थ वेइयंताओ= हिना अंतथा वीईवइत्ता = धनीने उखु उप्पइत्ता = 3५२ १४ छ. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તમસ્કાય ક્યાંથી ઉત્પન્ન-પ્રારંભ થાય છે, અને ક્યાં જઈને સમાપ્ત थाय छ?
ઉત્તર- હે ગૌતમ! જંબૂદ્વીપ નામના દ્વીપની બહાર તિરછા અસખ્યાત દ્વીપ–સમુદ્ર પસાર કર્યા પછી, અરુણવરદ્વીપની બહારની વેદિકાના અંતથી, અરુણોદય સમુદ્રમાં ૪૨,000 યોજન આગળ જતાં, પાણીની ઉપરની સપાટી પરથી સમાન પ્રદેશવાળી શ્રેણીથી અર્થાત્ સમાન વિસ્તારવાળી તમસ્કાય પ્રાદુર્ભત થાય છે. ત્યાંથી ૧૭૨૧ યોજન ઊંચે ગયા પછી, તિરછા વિસ્તૃત થતાં થતાં સૌધર્મ, ઈશાન, સનકુમાર અને મહેન્દ્ર, તે ચાર દેવલોકોને આચ્છાદિત કરીને, તેનાથી ઉપર પાંચમા બ્રહ્મલોક કલ્પના રિષ્ટ નામના ત્રીજા વિમાન–પ્રસ્તટ સુધી વ્યાપ્ત છે અને ત્યાં જ તે તમસ્કાય સમાપ્ત અથવા સંસ્થિત થાય છે. | ३ तमुक्काए णं भंते ! किंसंठिए पण्णत्ते ?
गोयमा ! अहे मल्लगमूलसंठिए, उप्पि कुक्कुडपंजरगसंठिए पण्णत्ते । भावार्थ :- प्रश्न- 3 मावन् ! तम२७॥य संस्थान 340 प्र२र्नु छ ?
ઉત્તર-હે ગૌતમ!તમસ્કાય નીચે મલ્લક–સુરાઈના અથવા ઘડાના મૂલભાગના આકારે સંકુચિત છે અને ઉપર કૂકડાના પિંજરાના આકારે વિસ્તૃત છે. | ४ तमुक्काए णं भंते ! केवइयं विक्खंभेणं, केवइयं परिक्खेवेणं पण्णते?
गोयमा ! दुविहे पण्णत्ते, तं जहा- संखेज्जवित्थडे य, असंखेज्जवित्थडे य; तत्थ णं जे से संखेज्जवित्थडे से णं संखेज्जाई जोयणसहस्साई विक्खंभेणं असंखेज्जाइंजोयणसहस्साइं परिक्खेवेणं पण्णत्ते । तत्थ णं जे से असंखेज्जवित्थडे से णं असंखेज्जाइं जोयणसहस्साई विक्खंभेणं, असंखेज्जाई जोयणसहस्साई परिक्खेवेणं पण्णत्ते । भावार्थ:- प्रश- भगवन् ! तमायनो विस्तार भने घेरावो 240 छ ?