SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ શતક–૬ઃ ઉદ્દેશક–૨ 8 R શતક-૬ : ઉદ્દેશક-૨ આહાર ROR zÓÎ ૧૭૫ ચોવીસ દંડકના જીવોનો આહાર : १ रायगिहं णयरं जाव एवं वयासी- आहारुद्देसओ जो पण्णवणार सो સો પિરવહેમો નેયળો ॥ સેવ મતે ! સેવ મતે !! : ભાવાર્થ રાજગૃહ નગરમાં ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું યાવત્ આહાર સંબંધી સંપૂર્ણ વક્તવ્યતા પ્રજ્ઞાપના સૂત્રના ૨૮મા આહાર પદના પ્રથમ ઉદ્દેશક પ્રમાણે જાણવી. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. વિવેચન : પ્રસ્તુત સૂત્ર દ્વારા પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક જીવોના આહાર સંબંધી વર્ણન છે. પ્રશાપના સૂત્રમાં વર્ણિત વિષય : (૧) પૃથ્વીકાય આદિ જીવ જે આહાર કરે છે, તે સચિત્ત છે, અચિત્ત છે કે મિશ્ર છે ? (૨) નૈરયિક આદિ જીવ આહારાર્થી છે કે નહીં ? (૩) કયા જીવોને કેટલા કાલ પછી, કેટલીવાર આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે ? (૪) કયા જીવો કેવા પ્રકારના પુદ્ગલોનો આહાર કરે છે ? (૫) આહાર કરનાર પોતાના સમગ્ર શરીરથી આહાર કરે છે કે અન્ય પ્રકારથી ? (૬) આહારને માટે ગ્રહણ કરાયેલા પુદ્ગલોના કેટલામો ભાગ પરિણત થાય છે ? (૭) આહાર માટે ગ્રહણ કરેલા બધા જ પુદ્ગલો આહાર રૂપે પરિણત થાય છે કે કેટલાક નિર્જરી જાય છે? આહાર રૂપે ગ્રહણ કરેલા પુદ્ગલો કયા કયા રૂપમાં પરિણત થાય છે ? (૯) એકેન્દ્રિયાદિ જીવોના શરીરોનો આહાર કરનારા જીવોથી સંબંધિત વર્ણન.
SR No.008759
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages505
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy