________________
શ્રી ભગવતી સૂત્ર–૨
ठाणं ठाइ, ठिच्चा आययकण्णाययं उसुं करेइ; आययकण्णाययं उसुं करेत्ता उड्ड वेहासं उसुं उव्विहइ, तरणं से उसुं उड्डुं वेहासं उव्विहिए समाणे जाई तत्थ पाणाई, भूयाई, નીવાર, સત્તારૂં અમિદળફ, વશે, તેણેફ, સંચાહ્ સંપદે, પરિશ્તાવે, જિતામેરૂ, નાળાઓ ठाणं संकामेइ, जीवियाओ ववरोवेइ, तए णं भंते ! से पुरिसे कइ किरिए ?
૯૦
गोयमा ! जावं च णं से पुरिसे धणुं परामुसइ, परामुसित्ता जाव उव्विहइ, तावं च णं से पुरिसे काइयाए जाव पाणाइवायकिरियाए पंचहि किरियाहिं पुट्ठे ।
जेसिं पि य णं जीवाणं सरीरेहिं धणुं णिव्वत्तिए ते वि य णं जीवा काइयाए जाव पंचहिँ किरियाहिं पुट्ठे; एवं धणुपुट्ठे पंचहिँ किरियाहिं, जीवा પંચદ્ધિ, હા પંચહિં, સૂ પંચહિં, સરે, પતળે, તે, હા પંËિ।
=
શબ્દાર્થ:- પામુસફ = સ્પર્શ કરે છે શું = બાણ વાળ દ્વ્રાફ = યથાસ્થાને બાણને રાખે, પ્રત્યંચા પર ચડાવે આવયાયય = કાન સુધી ખેંચીને વેહાસં= આકાશમાં XિTF = ફેંકે છે વત્તેફ - સંકુચિત કરે હ્લેક્ષેદ્ = એક બીજા સાથે અથડાવે છે સંચાÇ = પરસ્પર સંઘાત–એકત્રિત કરે સંદેહૈં = જોરથી સ્પર્શ કરાવે નીવા = દોરી, પ્રત્યંચા હારુ – સ્નાયુ, બાણને બાંધવાની ચામડાની દોરી રે – શર, બાણ પતળે = પત્રણ, બાણનો મૂળભાગ પત્તે = ફલ, બાણનો અગ્રભાગ.
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કોઈ પુરુષ ધનુષને ગ્રહણ કરે, ધનુષને ગ્રહણ કરી બાણને ગ્રહણ કરે, બાણને ગ્રહણ કરી ધનુષની પ્રત્યંચા ઉપર ચડાવે, પ્રત્યંચા પર બાણ ચડાવી બાણને કાન સુધી ખેંચે; ખેંચીને ઊંચે આકાશમાં તે બાણ ફેંકે, ઊંચે આકાશમાં ફેંકેલું તે બાણ ત્યાં માર્ગમાં સામે આવતા પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વને (૧) હણે (૨) સંકોચી નાંખે અથવા તેને ઢાંકે (૩) મસળે (૪) પરસ્પર એકત્રિત કરે (૫) જોરથી સ્પર્શ કરે (૬) તેને પરિતાપ(સામાન્ય કષ્ટ)આપે (૭) તેને અતિકષ્ટ આપે(થકવી દે) (૮) હેરાન કરે (૯) એક સ્થાનથી બીજા સ્થાન પર મૂકી દે (૧૦) તેને જીવનથી રહિત કરી દે, તો હે ભગવન્! તે પુરુષને કેટલી ક્રિયાઓ લાગે ?
ઉત્તર– હે ગૌતમ ! તે પુરુષ ધનુષને ગ્રહણ કરીને યાવત્ બાણને ફેંકે ત્યાં સુધીની પ્રવૃત્તિ કરતાં કાયિકી, અધિકરણિકી, પ્રાદેષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી આ પાંચ ક્રિયાથી સ્પષ્ટ થાય છે અર્થાત્ તે પુરુષને પાંચ ક્રિયાઓ લાગે છે.
જે જીવોના શરીરથી તે ધનુષ બન્યું છે, તે જીવ પણ કાયિકી આદિ પાંચ ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. તે જ રીતે જે જીવોના શરીરથી ધનુષ્યપીઠ, પ્રત્યંચા, સ્નાયુ બાણ, તીર, પત્રણ, ફળ અને બાણનો સ્નાયુ બન્યા હોય તે જીવોને પણ પાંચ ક્રિયા લાગે છે.
१२ अहे णं से उसू अप्पणो गरुयत्ताए भारियत्ताए गुरुसंभारियत्ताए अहे