________________
૭૪
OR
શતક-૫ :
શબ્દાર્થ:ભાષિત સંયમ.
ઉદ્દેશક-પ
છદ્મસ્થ
શ્રી ભગવતી સૂત્ર–૨
છદ્મસ્થ મુક્તિ નિષેધ :
१ छउमत्थे णं भंते ! मणूसे तीयमणंतं सासयं समयं केवलेणं संजमेणं, केवलेणं संवरेणं, केवलेणं बंभचेरवासेणं, केवलाहिं पवयणमायाहिं सिज्झिसु ? गोयमा ! णो इणट्टे समट्ठे । एवं जहा पढमसए चउत्थुद्देसे आलावगा तहा यव्वा जाव अलमत्थु त्ति वत्तव्वं सिया ।
RO zÓÎ
• અત્તમત્યુ = પરિપૂર્ણ, કતકૃત્ય, પૂર્ણજ્ઞાની, સર્વગુણસંપન્ન જેવોળ સંનમેળ = સર્વજ્ઞ
:
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! છદ્મસ્થ મનુષ્ય શાશ્વત, અનંત, અતીતકાલ(ભૂતકાલ)માં કેવલ સંયમ, કેવલ સંવર, કેવલ બ્રહ્મચર્ય અને કેવલ અષ્ટ પ્રવચનમાતા દ્વારા સિદ્ધ થયા છે ?
ઉત્તર– હે ગૌતમ ! તેમ શક્ય નથી. શેષ વર્ણન જે રીતે પ્રથમ શતકના ચતુર્થ ઉદ્દેશકમાં છે, તે રીતે અહીં પણ સંપૂર્ણ આલાપક સાથે, કેવળીને 'અલમસ્તુ' કહી શકાય છે, ત્યાં સુધી કહેવું જોઈએ.
વિવેચન :
સર્વજ્ઞ, સર્વદર્શી દ્વારા પ્રરૂપિત સંયમ, સંવર, બ્રહ્મચર્ય, સમિતિ ગુપ્તિ વગેરેનું આચરણ કરવા છતાં પણ કોઈ જીવ છદ્મસ્થપણે મુક્ત થઈ શકે નહીં. ઘાતીકર્મ ક્ષય કરી, કેવલજ્ઞાન કેવળદર્શન પ્રાપ્ત કરીને જ જીવ મુક્ત થઈ શકે છે. કેવળીજ્ઞાની પરમાત્મા 'અલમસ્તુ' પૂર્ણજ્ઞાની કે કૃતકૃત્ય કહેવાય છે. ૧ સંક્ષિપ્ત સૂત્ર શતક–૧, ઉદ્દે.-૪, સૂત્ર–૧૧ થી ૧૫ નું અક્ષરસઃ પુનર્કથન છે તેમજ શતક–૭, ઉર્દૂ.−૮ માં પણ સંક્ષિપ્ત સૂત્ર છે; આ રીતે એક જ વિષયનું ત્રણ વાર વર્ણન કરવાનું કારણ અજ્ઞાત છે.
પ્રસ્તુત
એવંભૂત-અનેવંભૂત વેદના
२ अण्णउत्थिया णं भंते ! एवं आइक्खंति जाव परूवेंति- सव्वे पाणा, सव्वे મૂયા, સબ્ને નીવા, સવ્વ સત્તા મૂય વેયળ વેવૃતિ । સે હમેય મતે ! વં ?