________________
[ ૪૬૨ ]
|
શ્રી ભગવતી સૂત્ર-૧
અભિયોજન ક્રિયા અને મારી અમારી :| १७ से भंते ! किं माई अभिमुंजइ (विउव्वइ), अमाई अभिमुंजइ ?
गोयमा ! माई अभिमुंजइ णो अमाई अभिमुंजइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું માયી અભિયોજન ક્રિયા કરે છે કે અમાણી કરે છે?
ઉત્તર- હે ગૌતમ! માયી અભિયોજન ક્રિયા કરે છે, પરંતુ અમાથી કરતા નથી. |१८ माई णं भंते ! तस्स ठाणस्स अणालोइयपडिक्कंते कालं करेइ, कहिं उववज्जइ?
गोयमा ! अण्णयरेसु आभिओगेसु देवलोएसु देवत्ताए उववज्जइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પૂર્વોક્ત પ્રકારે અભિયોગ કર્યા પછી, તે સંબંધી આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના જ તે માયી કાલધર્મ પામે તો ક્યાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! તે કોઈ એક પ્રકારના આભિયોગિક દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. |१९ अमाई णं भंते ! तस्स ठाणस्स आलोइय-पडिक्कते कालं करेइ, कहि उववज्जइ?
गोयमा ! अण्णयरेसु अणाभिओगिएसु देवलोएसु देवत्ताए उववज्जइ । છે તેવું તે ! સેવં મતે ! I.
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પૂર્વોક્ત અભિયોગ ક્રિયા સંબંધી આલોચના અને પ્રતિક્રમણ કરીને જો અમાથી અણગાર કાલધર્મ પામે, તો ક્યાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! તે કોઈ એક પ્રકારના અનાભિયોગિક દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે.
હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે, હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે. | २० इत्थी असी पडागा, जण्णोवइए य होइ बोधव्वे,
पल्हत्थिय पलियंके, अभिओग कुव्वणा माई । ભાવાર્થ :- સ્ત્રી, તલવાર, પતાકા, જનોઈ, પલાંઠી, પર્યકાસન અને અભિયોજન, વિક્રિયા, માયી, અમાયી વગેરે વિષયો આ ઉદ્દેશકમાં વર્ણિત છે. આ સંગ્રહણી ગાથા છે.]