________________
शत:-3: देश-४
| ४४3
शds-3 :
श-४
રાળ
અણગારનું અવધિજ્ઞાન સામર્થ્ય :| १ अणगारे णं भंते ! भावियप्पा देवं वेउव्वियसमुग्घाएणं समोहयं जाणरूवेणं जायमाणं जाणइ पासइ ?
गोयमा ! अत्थेगइए देवं पासइ, णो जाणं पासइ; अत्थेगइए जाणं पासइ, णो देवं पासइ, अत्थेगइए देवं पि पासइ, जाणंपि पासइ; अत्थेगइए णो देवं पासइ णो जाणं पासइ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું ભાવિતાત્મા અણગાર, વૈક્રિય સમુઘાતથી સમવહત થઈ (વક્રિય શરીર બનાવી) યાન(વિમાન)રૂપે જતાં દેવને જાણી અને જોઈ શકે છે?
उत्तर- गौतम ! (१) ओऽ हेवने सोश: ५५ यानने (विमानन)ो शत नथी (२) is યાનને જોઈ શકે પરંતુ દેવને જોઈ શકતા નથી. (૩) કોઈ દેવને પણ જોઈ શકે અને યાનને પણ જોઈ શકે છે (૪) કોઈ દેવને પણ જોઈ શકતા નથી અને યાનને પણ જોઈ શકતા નથી.
| २ अणगारे णं भंते ! भावियप्पा देवि वेउव्वियसमुग्घाएणं समोहयं जाणरूवेणं जायमाणं जाणइ पासइ ? गोयमा ! एवं चेव ।
भावार्थ :- प्रश्न- भगवन् ! शु मावितात्मा अ॥२, वैडिय सभुधातथी समवडत थन, વાનરૂપે (વિમાનરૂપે) જતી દેવીને જાણી અને જોઈ શકે છે?
ઉત્તર– હે ગૌતમ! જે રીતે દેવના વિષયમાં કહ્યું, તે જ રીતે દેવીના વિષયમાં પણ જાણવું જોઈએ.
अणगारे णं भंते ! भावियप्पा देवं सदेवीयं वेउव्वियसमुग्घाएणं समोहयं जाणरूवेणं जायमाणं जाणइ पासइ ?
गोयमा ! अत्थेगइए देवं सदेवीयं पासइ, णो जाणं पासइ; एएणं