SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૪ શ્રી ભગવતી સૂત્ર–૧ अभिलावेणं चत्तारि भंगा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું ભાવિતાત્મા અણગાર, વૈક્રિય સમુદ્દાતથી સમવહત થઈને યાનરૂપે જતાં દેવી સહિત દેવને જાણી અને જોઈ શકે છે ? ઉત્તર– હે ગૌતમ ! કોઈ દેવી સહિત દેવને જોઈ શકે પરંતુ યાનને જોઈ શકતા નથી ઈત્યાદિ ચાર ભંગ કહેવા જોઈએ. ४ अणगारे णं भंते ! भावियप्पा रुक्खस्स किं अंतो पासइ, बाहिं पासइ ? શ્વસમો । વં જિ મૂળ પાસફ, વું પાસફ ? ઘડમનો । મૂર્ત પાસફ, વધ पासइ ? चउभंगो । एवं जाव मूलेणं बीयं संजोएयव्वं । एवं कंदेण वि समं संजोए - यव्वं जाव बीयं । एवं जाव पुप्फेण समं बीयं संजोएयव्वं जाव अणगारे णं भंते ! भावियप्पा रुक्खस्स किं फलं पासइ, बीयं पासइ ? चउभंगो । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું ભાવિતાત્મા અણગાર, વૃક્ષના આંતરિક ભાગને જોઈ શકે છે કે બાહ્ય ભાગને જોઈ શકે છે? ઉત્તર– હે ગૌતમ ! તેના પૂર્વવત્ ચાર ભંગ જાણવા. પ્રશ્ન– તે જ રીતે ભાવિતાત્મા અણગાર મૂળને અને કંદને જોઈ શકે છે ? ઉત્તર– તેના પણ પૂર્વવત્ ચાર ભંગ જાણવા. પ્રશ્ન– મૂળને અને સ્કંધ–થડને જોઈ શકે છે ? ઉત્તર– તેના પણ પૂર્વવત્ ચાર ભંગ જાણવા. તે જ રીતે મૂળને—બીજ પર્યંત સંયોગ કરી પ્રશ્ન કરવા. આ પ્રમાણે સ્કંધની સાથે બીજ સુધીનો સંયોગ કરી પ્રશ્ન કરવા. તે જ રીતે ક્રમથી પુષ્પ સાથે બીજ પર્યંત સંયોગ કરી પ્રશ્ન કરવા. તે સર્વના ઉત્તરમાં પૂર્વવત્ ચાર ભંગ કહેવા જોઈએ યાવત્– પ્રશ્ન- હે ભગવન્ ! શું ભાવિતાત્મા અણગાર, વૃક્ષના ફળને કે બીજને જોઈ શકે છે ? ઉત્ત૨– હે ગૌતમ ! પૂર્વવત્ ચાર ભંગ કહેવા જોઈએ. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં ભાવિતાત્મા અણગારના અવધિજ્ઞાનના સમાર્થાનું ભિન્ન ભિન્ન રીતે કથન કર્યું છે.
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy