________________
| शत-१: 6देश-८
| २१३ ।
कालासवेसियापुत्त । संजमट्ठयाइए । भावार्थ :- प्रश्र-त्यारे अखास्यवेषि पुत्र मारे, स्थविर भगवंताने या प्रभारी पुछ्यु, આર્યો ! જો આત્મા જ સામાયિક છે અને આત્મા જ સામાયિકનો અર્થ છે, એ જ રીતે આત્મા જ વ્યુત્સર્ગ છે અને આત્મા જ વ્યુત્સર્ગનો અર્થ છે, તો આપ ક્રોધ, માન, માયા અને લોભનો પરિત્યાગ કરીને ક્રોધાદિની નિંદા કેમ કરો છો?
ઉત્તર- હે કાલાસ્યવેષિ પુત્ર ! અમે સંયમને માટે ક્રોધ આદિનો ત્યાગ કરીને તેની ગહ કરીએ છીએ. | २५ से भंते ! किं गरहा संजमे ? अगरहा संजमे ?
कालासवेसियपुत्त! गरहा संजमे, णो अगरहा संजमे । गरहा वि य णं सव्वं दोसं पविणेइ, सव्वं बालियं परिण्णाए । एवं खुणे आया संजमे उवहिए भवइ, एवं खुणे आया संजमे उवचिए भवइ, एवं खुणे आया संजमे उवट्ठिए भवइ।
भावार्थ :- प्रश्न- भगवन् ! शुंग(४२वी) संयम छ । मडा(४२वी) संयम छ ?
ઉત્તર- હે કાલાચવેષિ પત્ર ! ગહ(પાપોની નિંદા) સંયમ છે. અર્ગહા સંયમ નથી. ગહ સર્વ દોષોને દૂર કરે છે અને આત્મા સમસ્ત બાલભાવનું (મિથ્યાત્વાદિને જાણીને ગહ દ્વારા તેનું) નિવારણ કરે છે. આ રીતે આમારો આત્મા સંયમથી યુક્ત થાય છે, સંયમમાં પુષ્ટ થાય છે અને એ જ રીતે આત્મા संयममा पस्थित-स्थिर थाय छे.
કાલાસ્યવેષિ પુત્ર અણગારનું હૃદય પરિવર્તન :| २६ एत्थ णं से कालसवेसियपुत्ते अणगारे संबुद्धे थेरे भगवंते वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- एएसि णं भंते ! पयाणं पुट्वि अण्णाणयाए असवणयाए अबोहियाए अणभिगमेणं अदिट्ठाणं अस्सुयाणं अमुयाण अविण्णायाणं अव्वोगडाणं अव्वोच्छिण्णाणं अणिज्जूढाणं अणुवधारियाणं एयमलृ णो सद्दहिए, णो पत्तइए, णो रोइए ।
इयाणिं भंते ! एएसि पयाणं जाणयाए, सवणयाए, बोहीए, अभिगमेणं दिट्ठाणं, सुयाणं, मुयाणं, विण्णायाणं, वोगडाणं, वोच्छिण्णाणं, णिज्जूढाणं, उवधारियाणं, एयमद्वं सद्दहामि, पत्तियामि, रोएमि । एवमेयं से जहेयं तुब्भे वदह ।