________________
શતક–૧ઃ ઉદ્દેશક-૯
२०३
ઘનવાત, સપ્તમ ઘનોદધિ અને સપ્તમ પૃથ્વીના વિષયમાં સમજવું જોઈએ. જેમ સાતમા અવકાશાન્તરના વિષયમાં કહ્યું, તેમ જ સર્વ અવકાશાંતરના વિષયમાં સમજવું જોઈએ.
જે રીતે તનુવાતના વિષયમાં કહ્યું, તે જ રીતે સર્વ ઘનવાત, ઘનોદધિ, પૃથ્વી, દ્વીપ, સમુદ્ર અને ક્ષેત્રોના વિષયમાં જાણવું જોઈએ.
६ णेरइया णं भंते ! किं गरुया जाव अगरुयलहुया ?
નોયમા ! ખો ગયા, ખો ન ુયા, મલહુયા વિ, અનયતદુયા વિ। સે જેળઢેળ ? મતે ! વં યુજ્વર્ ।
નોયમા ! વિબિય-તેયારૂં પડુખ્ત ખો ગયા, ખો ન ુયા, મલહુયા; णो अगरुयलहुया । जीवं च, कम्मं च पडुच्च णो गरुया, जो लहुया, णो गरुयलहुया, अगरुयलहुया । से तेणट्टेणं । एवं जाव वेमाणिया । णवरं - णाणत्तं जाणियव्वं सरीरेहिं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! નારક જીવ ગુરુ છે, લઘુ છે, ગુરુલઘુ છે અથવા અગુરુલઘુ છે ?
ઉત્તર– હે ગૌતમ ! નારક જીવ ગુરુ નથી, લઘુ નથી, પરંતુ ગુરુલઘુ અને અગુરુલઘુ છે.
પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે ?
ઉત્તર– હે ગૌતમ ! વૈક્રિય અને તૈજસ શરીરની અપેક્ષાએ નારકજીવ ગુરુ નથી, લઘુ નથી, અગુરુલઘુ નથી પરંતુ ગુરુ—લઘુ છે. જીવ અને કાર્યણ શરીરની અપેક્ષાએ નારક જીવ ગુરુ નથી, લઘુ નથી, ગુરુલઘુ નથી પરંતુ અગુરુલઘુ છે. હે ગૌતમ ! તેથી પૂર્વોક્ત કથન કર્યું છે.
તે જ રીતે વૈમાનિકો પર્યંતના સર્વ દંડકમાં જાણવું જોઈએ, પરંતુ વિશેષતા એ છે કે શરીરોમાં ભિન્નતા કહેવી જોઈએ અર્થાત્ જે દંડકમાં જેટલા શરીર છે તે કહેવા.
७
धम्मत्थिकाए जाव जीवत्थिकाए चउत्थपएणं ।
ભાવાર્થ :- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય સુધીના દ્રવ્યોને ચોથા પદથી અર્થાત્ અગુરુલઘુ જાણવા જોઈએ.
૮ પોળતસ્થિવાદ્ ળ મતે !વિરુદ્, તદુપ, વતદ્રુપ, અનયતદુÇ? ગોયમા ! ખો મરુપ, ખો લઘુપ, યતદુ વિ, ગાયત્તત્તુપ વિા सेकेणणं भंते ! एवं वुच्चइ ?