________________
|
२
શ્રી ભગવતી સૂત્ર-૧
અવિશુદ્ધ વર્ણ અને અવિશુદ્ધ લાવાળા હોય છે. આ રીતે પૂર્વોત્પન્ન દેવો મહાકર્મી, અવિશુદ્ધ વર્ણ અને અવિશુદ્ધ વેશ્યાવાળા હોય છે અને પશ્ચાદુપપક દેવો અપેક્ષાએ અલ્પકર્મી, વિશુદ્ધ વર્ણ અને વિશુદ્ધ લેશ્યાવાળા હોય છે. શેષ કથન નૈરયિકોની સમાન સમજવું જોઈએ. પાંચ સ્થાવર અને ત્રણ વિક્લેન્દ્રિયમાં સમાહારાદિ :|१२ पुढविक्काइयाणं आहार-कम्मवण्ण-लेस्सा जहा णेरइयाणं । ભાવાર્થ :-પૃથ્વીકાયિક જીવોના આહાર, કર્મ, વર્ણ અને લેસ્થા નૈરયિકોની સમાન જાણવી. |१३ पुढविक्काइया णं भंते ! सव्वे समवेयणा ? हंता, समवेयणा ।
से केण?णं भंते ! समवेयणा ? गोयमा ! पुढविक्काइया सव्वे असण्णी असण्णिभूयं अणिदाए वेयणं वेदेति, से तेणद्वेणं गोयमा ! सव्वे समवेयणा। भावार्थ :- प्रश्न- भगवन् ! | सर्व पृथ्वीयि १ समान वेहनावामा छ ?
उत्त२-, गौतम ! ते समान वेहनावामा छे. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે સર્વ પૃથ્વીકાયિક જીવ સમાન વેદનાવાળા છે?
ઉત્તર- ગૌતમ! સર્વ પૃથ્વીકાયિક જીવ અસંજ્ઞી છે અને અસંજ્ઞીભૂત જીવ અનિદા–અવ્યક્ત રૂપે એક સમાન વેદના વેદે છે. હે ગૌતમ! તેથી એ પ્રમાણે કહ્યું છે કે સર્વ પૃથ્વીકાયિક જીવ સમાન વેદના- વાળા છે. १४ पुढविक्काइया णं भंते ! सव्वे समकिरिया ? हंता, समकिरिया।
से केणद्वेणं भंते ! समकिरिया ?
गोयमा ! पुढविक्काइया सव्वे माई मिच्छादिट्ठी ताणं णेयइयाओ पंचकिरियाओ कज्जति, तं जहा- आरंभिया जाव मिच्छादसणवत्तिया । से तेणद्वेणं गोयमा ! समकिरिया। पुढवीकाइयाणं समाउया, समोववण्णगा जहा णेरइया तहा भाणियव्वा।
जहा पुढविक्काइया तहा जाव चरिंदिया । भावार्थ :- प्रश्न- भगवन् ! सर्व पृथ्वी यि 94 समान यावा डोय छे ?
ઉત્તર- હે ગૌતમ! તે સર્વ સમાન ક્રિયાવાળા હોય છે.