________________
| शत:-१: देश-१
बंधइ, अस्सायावेयणिज्जं च णं कम्मं भुज्जो भुज्जो उवचिणइ, अणाईयं च णं अणवदग्गं दीहमद्धं चाउरंतसंसारकतारं अणुपरियट्टइ, से तेणटेणं गोयमा! असंवुडे अणगारे णो सिज्झइ जाव णो अंत करेइ । शक्षार्थ :- सिढिलबंधणबद्धाओ = शिथिल धनथी बांधेदी, घणियबंधणबद्धाओ = 2nd ३५बांधे छ, हस्सकालठिइयाओ = अल्पालीन स्थितिने, दीहकालठिइयाओ = हीलीन स्थिति, मंदाणुभावाओ = भंह अनुभागवाणी, तिव्वाणुभावाओ = तीव्र अनुभागवाणी, अप्पपए सगाओ = ८५ प्रदेशवाणी, बहुप्पएसगाओ = गई प्रदेशवाणी, उवचिणइ = 64ार्डन ४२ छ, दीहमद्धं = ही भार्गवा, चाउरंत संसारकंतारं = या२ गतिवमा संसा२३५ १२५यमा, अणुपरियट्टइ = वारंवार पर्यटन-परिभ्रम। छे. ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે અસંવૃત્ત અણગાર સિદ્ધ થતા નથી યાવત્ સર્વ દુઃખોનો અંત કરતા નથી?
ઉત્તર- હે ગૌતમ ! અસંવત્ત અણગાર આયુષ્યકર્મને છોડીને શેષ સાત કર્મપ્રવૃત્તિઓના શિથિલબંધનને ગાઢબંધનથી બદ્ધ કરે છે, અલ્પકાલીન કર્મસ્થિતિને દીર્ઘકાલીન કરે છે, મંદ અનુભાગને તીવ્ર કરે છે, અલ્પપ્રદેશને બહુ પ્રદેશયુક્ત કરે છે અને આયુષ્યકર્મ કદાચિત્ બાંધે છે, કદાચિત્ બાંધતા નથી. અશાતાવેદનીય કર્મને વારંવાર ઉપાર્જન કરે છે તથા અનાદિ, અનવદગ્ર–અનંત, દીર્ઘમાર્ગયુક્ત ચતુર્ગતિરૂપ સંસાર રૂપી અરણ્યમાં વારંવાર પર્યટન-પરિભ્રમણ કરે છે. હે ગૌતમ! અસંવૃત્ત અણગાર પૂર્વોક્ત કારણોથી સિદ્ધ થતા નથી થાવત્ સમસ્ત દુઃખોનો અંત કરતા નથી. ५५ संवुडे णं भंते ! अणगारे सिज्झइ जाव सव्वदुक्खाणं अंतं करेइ?
हंता, सिज्झइ जाव अंतं करेइ । से केणटेणं भंते ! जाव अंतं करेइ ?
गोयमा ! संवुडे अणगारे आउयवज्जाओ सत्तकम्मप्पगडीओ घणियबंधण- बद्धाओ सिढिलबंधणबद्धाओ पकरेइ, दीहकालट्ठिइयाओ हस्सकालट्ठिइयाओ पकरेइ, तिव्वाणुभावाओ मंदाणुभावाओ पकरेइ, बहुप्पए सगाओ अप्पपएसगाओ पकरेइ, आउयं च णं कम्मंण बंधइ, असायावेयणिज्जं च णं कम्मं णो भुज्जो भुज्जो उवचिणाइ, अणाईयं च णं अणवदग्गं दीहमद्धं चाउरंतसंसारकंतारं वीईवयइ । से तेणटेणं गोयमा! एवं वुच्चइ- संवुडे अणगारे सिज्जइ जाव अंतं करेइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સંવૃત્ત અણગાર સિદ્ધ થાય છે તેમજ સર્વ દુઃખોનો અંત કરે છે?
ઉત્તર- હા ગૌતમ! તે સિદ્ધ થાય છે તેમજ સર્વ દુઃખોનો અંત કરે છે.