________________
આઠમું સમવાય
देवा अच्चि, अच्चिमालि, वइरोयणं, पभंकरं, चंदाभं, सूराभं, सुपइट्ठाभं, अग्गिच्चाभं, रिट्ठाभं, अरुणाभं, अरुणुत्तरवडिंसगं विमाणं देवत्ताए उववण्णा तेसिं णं देवाणं उक्कोसेणं अट्ठ सागरोवमाइं ठिई पण्णत्ता । ते णं देवा अट्ठण्हं अद्धमासाणं आणमंति वा पाणमंति वा, ऊससंति वा णीससंति वा । तेसिं णं देवाणं अट्ठहिं वाससहस्सेहिं आहारठ्ठे समुप्पज्जइ ।
३८
ભાવાર્થ :- બ્રહ્મલોક કલ્પના કેટલાક દેવોની સ્થિતિ આઠ સાગરોપમની છે. ત્યાં જે દેવ અર્ચિ, अर्थिभासी, वैशेयन, प्रभंडर, चंद्राल, सूराम, सुप्रतिष्ठाल, अग्निञर्थ्याल, रिष्टाल, अरुणाल, અરુણૢત્તરાવતંસક નામનાં વિમાનોમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે, તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ આઠ સાગરોપમની छे. ते हेव खाह अर्धभासे ( ४ महिने) ज्ञान-प्राएा, उच्छ्वास से छे अने निःश्वास भूडे छे. आा हेवोने આઠ હજાર વર્ષ પછી આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે.
८
संतेगइया भवसिद्धिया जीवा जे अट्ठहिं भवग्गहणेहिं सिज्झिस्संति बुज्झिस्संति मुच्चिस्संति परिणिव्वाइस्संति सव्वदुक्खाणमंतं करिस्संति ।
ભાવાર્થ :- કેટલાક ભવ્યસિદ્ધિક જીવો આઠ ભવ ગ્રહણ કરીને સિદ્ધ થશે, બુદ્ધ થશે, કર્મોથી મુક્ત થશે, પરમ નિર્વાણને પ્રાપ્ત કરશે અને સર્વ દુઃખોનો અંત કરશે.
સમવાય-૮ સંપૂર્ણ