________________
२८४
શ્રી સમવાયાંગ સૂત્ર
પ્રસ્તુત સૂત્રમાં આઠ વર્ગ છે. પ્રથમ અને અંતિમ વર્ગમાં દસ દસ અધ્યયન છે. એ દષ્ટિએ અંતકૃતની સાથે દશા શબ્દનો પ્રયોગ છે. આ અંગના વર્ગ તથા અધ્યયન નીચે પ્રમાણે છે
[ १ २ ३ ४ ५ | ७ | ८ | दु । अध्ययन | १० | ८ | १३ | १० | १० | १६ |13|१० | ८०
આ સૂત્રમાં ભગવાન અરિષ્ટનેમિ અને ભગવાન મહાવીર સ્વામીના શાસન કાળમાં થયેલા અંતકૃતુ કેવળીઓનું વર્ણન છે. પાંચમા વર્ગ સુધી ભગવાન અરિષ્ટનેમિના શાસનમાં થયેલા યાદવ વંશીય રાજકુમારો અને શ્રીકૃષ્ણની પટરાણીઓનું વર્ણન છે. છઠ્ઠા વર્ગથી લઈને આઠમા વર્ગ સુધી ભગવાન મહાવીરના શાસનમાં થયેલા શેઠ, રાજકુમાર અને રાજા શ્રેણિકની મહારાણીઓનું વર્ણન છે. આ સૂત્રમાં વર્ણિત નેવું આત્માઓ દીક્ષિત થઈને ઘોર તપશ્ચર્યા અને અખંડ ચારિત્રની આરાધના કરતાં કરતાં માસિક કે અદ્ધમાસિક સંથારો કરીને, કર્મો પર વિજય પ્રાપ્ત કરીને, અંતિમ શ્વાસોચ્છવાસમાં કેવળજ્ઞાન પ્રાપ્ત जरीने, भोक्षमां गया. અનુત્તરોપપાતિક દશા :१० से किं तं अणुत्तरोववाइयदसाओ ? अणुत्तरोववाइयदसासु णं अणुत्तरोववाइयाणं णगराई उज्जाणाई चेइयाई वणखंडा रायाणो अम्मापियरो समोसरणाई धम्मायरिया धम्मकहाओ इहलोइय-परलोइय-इड्डिविसेसा भोगपरिच्चाया पव्वज्जाओ सुयपरिग्गहा तवोवहाणाइं परियागो पडिमाओ संलेहणाओ भत्तपाणपच्चक्खाणाई पाओवगमणाई अणुत्तरोववाओ सुकुलपच्चायाई, पुणो बोहिलाभो अंतकिरियाओ य आघविज्जति पण्णविजंति परूविजंति दंसिर्जति णिदसिज्जति उवदंसिजति ।
अणुत्तरोववाइयदसासु णं तित्थकरसमोसरणाई परममंगल जगहियाणि जिणातिसेसा य बहुविसेसा जिणसीसाणं चेव समणगण पवर गंधहत्थीणं थिरजसाणं परीसहसेण्ण रिउबल पमद्दणाणं, तव दित्त चरित्त णाण सम्मत्तसार विविह प्पगार वित्थर पसत्थगुणसंजुयाणं, अणगारमहरिसीणं अणगार-गुणाण वण्णओ, उत्तमवरतव विसिट्ठणाणजोगजुत्ताणं, जह य जगहियं भगवओ जारिसा इड्डिविसेसा देवासुर माणुसाणं परिसाणं पाउब्भावा य जिणसमीवं, जह य उवासंति जिणवरं, जह य परिकहति धम्मं लोगगुरु अमर णर सुर गणाणं सोऊण य तस्स भासियं अवसेसकम्मविसयविरत्ता णरा जहा अब्भुट्टेति धम्ममुरालं संजमं तवं चावि बहुविहप्पगारं जह बहूणि वासाणि अणुचरित्ता आराहिय णाण दसण चरित्त