________________
૨૪
શ્રી સમવાયાંગ સૂત્ર
तिण्हं तेवट्ठीणं अण्णदिट्ठियसयाणं बूहं किच्चा ससमए ठाविज्जइ । णाणादिट्टंत वयण णिस्सारं सुट्टु दरिसयंता विविहवित्थाराणुगमपरमसब्भावगुणविसिट्ठा मोहपहोयारगा उदारा अण्णाण तमंधकारदुग्गेसु दीवभूआ सोवाणा चेव सिद्धिसुगइगिहुत्तमस्स णिक्खोभ- णिप्पकंपा सुत्तथा ।
सूयगडस्स णं परित्ता वायणा, संखेज्जा अणुओगदारा, संखेज्जाओ पडिवत्तीओ, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ णिज्जुत्तीओ संखेज्जाओ संगहणीओ |
से णं अंगट्टयाए दोच्चे अंगे, दो सुयक्खंधा, तेवीसं अज्झयणा, तेत्तीसं उद्देसणकाला, तेत्तीसं समुद्देसणकाला, छत्तीसं पदसहस्साइं पयग्गेणं पण्णत्ताइं। संखेज्जा अक्खरा, अणंता गमा, अनंता पज्जवा, परित्ता तसा, अणंता थावरा, सासया कडा णिबद्धा णिकाइया जिणपण्णत्ता भावा आघविज्जंति पण्णविज्जंति परूविज्जंति दंसिज्जंति णिदंसिज्जंति उवदंसिज्जंति । से एवं आया, एवं णाया, एवं विण्णाया एवं चरण-करणपरूवणया आघविज्जंति पण्णविज्जंति परूविज्जंति दंसिज्जंति णिदंसिज्जंति उवदंसिज्जंति । से तं सूयगडे ।।२।।
1
भावार्थ :- प्रश्न – सूत्रद्धृतांग सूत्रमां शुं छे ? तेमां शेनुं वर्णन छे ?
ઉત્તર – સૂત્રકૃતાંગ દ્વારા સ્વસમય સૂચિત કરવામાં આવે છે, પરસમય સૂચિત કરવામાં આવે છે અને સ્વ–પર સમય સૂચિત કરવામાં આવે છે. જીવ સૂચિત કરવામાં આવે છે, અજીવ સૂચિત કરવામાં આવે છે, જીવ અને અજીવ સૂચિત કરવામાં આવે છે. લોક સૂચિત કરવામાં આવે છે, અલોક સૂચિત કરવામાં આવે છે અને લોકાલોક સૂચિત કરવામાં આવે છે.
सूत्रद्धृतांग सूत्रमां ̈व, अलव, पुष्य, पाप, आश्रव, संवर, निर्भरा, अंध अने भोक्ष सुधीना દરેક પદાર્થ સૂચિત કરવામાં આવ્યા છે. જે શ્રમણ અલ્પકાળથી જ પ્રવ્રુજિત છે, જેની બુદ્ધિ કુતીર્થિકોના અયથાર્થ સિદ્ધાંત સાંભળવાથી મોહિત છે, જેનું હૃદય તત્ત્વના વિષયમાં સંદેહ ઉત્પન્ન થવાથી આન્દોલિત થઈ રહ્યું છે અને સહજ બુદ્ધિનું પરિણમન સંશયને પ્રાપ્ત થઈ રહ્યું છે, તેની પાપ ઉપાર્જન કરનારી મિલન મતિના દુર્ગુણોનું શોધન કરવા માટે ક્રિયાવાદીઓના એકસો એંસી, અક્રિયાવાદીઓના ચોર્યાસી, अज्ञानवाहीखोना सडसह, विनयवाही खोना पत्रीस, ख १८०+८४+६७+३२ = 353 अन्यवाही खोना વ્યૂહ(મત)નું નિરાકરણ કરીને સ્વસિદ્ધાંત (જૈન સિદ્ધાંત) સ્થાપિત કરવામાં આવ્યો છે. વિવિધ પ્રકારનાં દષ્ટાંતપૂર્ણ યુક્તિયુક્ત વચનો દ્વારા પરમતના વચનોની સારી રીતે નિઃસારતા બતાવતાં તથા સત્પદ