________________
એકસઠથી સિત્તેર સમવાય
૨૦૭ |
કલ્પ. સવીસફર મારે એક મહિનો અને વીસ દિવસ અર્થાત ૫૦ દિવસ નો પ્રથમ કલ્પ છે અને સીતેર દિવસનો સત્તરિ વાલિબિીજો કલ્પ છે. પmોસવેનો એક અર્થ છે સંવત્સરી-વર્ષાકલ્પના ૫૦મા દિવસે સંવત્સરી કરે ત્યારે પ્રથમ કલ્પ પૂર્ણ થાય છે. પોસવે પર્યુષણા કલ્પ, ચાતુર્માસ કલ્પ કે વર્ષાવાસ કલ્પ તરીકે પણ ઓળખાય છે. નિર્યુક્તિકારે તેની વિભિન્ન વ્યાખ્યાઓ કરી છે. યથા
परिवसणा पज्जुसणा पज्जोसमणा य वासवासो य । પદમ સનોર નિ ય વા ને જાકૂ નિયુક્તિ ગાથા-૫૬ () – વત્તરિ મસા પરિવત્તિ વિસM I એક જ સ્થાનમાં ચાર મહિના રહેવું, તે પરિવસણા. (૨) સવ્વાણુ સાસુ ન ભિનંતતિ પર | સર્વ દિશાઓમાં (ચારે બાજુ) પરિભ્રમણ ન કરવું તે પોસણા. (૨) પર સબ્સ ભાવે, ૩ નિવારે પણ પોતાના સર્વથા ભાવે એક સ્થાનમાં (આત્મભાવમાં) રહેવું તે પજસમણા. (૪) વરસાસુ વત્તાર માતા પાર્થી અછત વાસાવાનો. વર્ષાકાળના ચાર મહિના માટે એક સ્થાનમાં વાસ કરવો, રહેવું, તે વર્ષાવાસ. (૯) નિબાપાને પડ વેવ વાસપડાં વિત્ત વસંતતિ પદમસમોસરણં વરસાદના સમયે નિર્વાઘાત–વ્યાઘાત ન થાય તેવા ક્ષેત્રમાં પ્રવેશ કરીને રહેવું, તે પ્રથમ સમવસરણ. (૬) ૩ડુતો एक्केक्कं मासं खेत्तोग्गहो भवति वरिसासु चत्तारि मासा एग खेत्तोग्गहो भवतित्ति जिट्ठोग्गहो। ઋતુબદ્ધકાળ અર્થાતુ શેષકાળમાં એક-એક માસ પર્યત ક્ષેત્રનું ગ્રહણ (ક્ષેત્ર ગ્રહણની આજ્ઞા) હોય છે અને વર્ષાકાળમાં ચાર માસ માટે ક્ષેત્ર ગ્રહણ થાય છે, તે ઋતુબદ્ધની અપેક્ષાએ યેષ્ઠ-વધુ ગ્રહણ હોવાથી જેઠ ગ્રહ કહેવાય છે. આ સર્વ વ્યાખ્યા એક અર્થને અર્થાત્ ચાતુર્માસ કલ્પને જ સૂચિત કરે છે.આ ચાર્તુમાસ કલ્પમાં (૧) સાધુ-સાધ્વીએ ચોમાસાનો એક મહિનો અને વીસ દિવસ વ્યતીત થયા પછી અર્થાતુ ભાદરવા સુદ પાંચમના પર્યુષણા(સંવત્સરી) કરવી જોઈએ. જે માણાવાવલિયા સવતિરાને નાતે તે પનોતિ – નિર્યુક્તિ ગા. ૭૧ની ચૂર્ણિ. १३ पासे णं अरहा पुरिसादाणीए सत्तर वासाई बहुपडिपुण्णाई सामण्ण परियागं पाउणित्ता सिद्धे जाव सव्वदुक्खप्पहीणे ।
वासुपुज्जे णं अरहा सत्तरि धणूई उड्डे उच्चत्तेणं होत्था । ભાવાર્થ :- પુરુષાદાનીય પાર્શ્વનાથ અરિહંત પૂરા સીત્તેર વર્ષ શ્રમણ પર્યાયનું પાલન કરી સિદ્ધ થયા થાવત્ સર્વ દુઃખોથી રહિત થયા.
વાસુપૂજ્ય અરિહંત સીત્તેર ધનુષ ઊંચા હતા. १४ मोहणिज्जस्स णं कम्मस्स सत्तरं सागरोवमकोडाकोडीओ अबाहूणिया कम्मट्ठिई कम्मणिसेगे पण्णत्ते ।
माहिंदस्स णं देविंदस्स देवरण्णो सत्तरि सामाणियसाहस्सीओ