________________
૩૫૮ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
(૪) સેકંકારાનુયોગ– “સે’ શબ્દના અનેક અર્થોનો વિચાર કરવો, જેમ કે ક્યાંક “સે’ શબ્દ 'અથ'નો
વાચક હોય છે અને કયાંક તેનો વાચક હોય છે. (૫) સાયંકાર અનુયોગ- “સાય” આદિ નિપાત શબ્દોના અર્થનો વિચાર કરવો. જેમ કે કોઈ સ્થાને
સત્ય અર્થનો, તો કોઈ સ્થાને પ્રશ્નનો બોધક છે. (૬) એકત્વઅનુયોગ- એકવચનના અર્થનો વિચાર કરવો. જેમ કે ના ૨ કંસ જેવા વરિત્ત
તવો તહાં ! પણ મોત્તિ પુણો અહીં જ્ઞાન, દર્શનાદિ સમુદિતરૂપે હોય તે જ મોક્ષમાર્ગ છે તેમ કહ્યું છે. અહીં ઘણા માટે 'નો એક વચન શબ્દ પ્રયોગ છે. પૃથકત્વ અનુયોગ–બહુવચનના અર્થનો વિચાર કરવો જેમ થમ્પસ્થિયપૂ આ પદમાં બહુવચનનો પ્રયોગ તેના અસંખ્યાત પ્રદેશ બતાવવા માટે છે..
સંધૂથઅનુયોગ- સાથે ઉપયોગમાં આવતા શબ્દસમૂહનો અથવા સમાસાત્ત પદના અર્થનો
વિચાર કરવો, જેમ કે-'સમાસુદ્ધ' આ સમાસાત્ત પદનો વિગ્રહ અનેક પ્રકારે કરાય છે. (૯) સંક્રમિતઅનુયોગ– વિભક્તિ અને વચનના સંક્રમણનો વિચાર કરવો. જેમ 'સાહૂણં વંવ
નાફ પાવં કજિયા ખાવા' અર્થાત્ સાધુઓને વંદન કરવાથી પાપ નાશ પામે છે અને સાધુની પાસે રહેવાથી ભાવ અશકિત થાય છે. અહીં વંદનાના પ્રસંગમાં ‘સાહૂણં” છઠ્ઠી વિભક્તિ છે, તેનો ભાવ અશકિત હોવાના સંબંધમાં પાંચમી વિભક્તિરૂપે સંક્રમિત કર્યો છે. અહીં વિભક્તિ સંક્રમણ છે, તથા 'અચ્છા ને ન મુગતિ, ન તે વારિ ગુન્દ્ર' અહીં 'સે વાડું આ
બહુવચનના સ્થાને એક વચનનો સંક્રમિત પ્રયોગ છે, તે વચન સંક્રમણ છે. (૧૦) ભિન્નઅનુયોગ– ક્રમભેદ અને કાલભેદ આદિનો વિચાર. (૧) જેમ કે સિવિર્દ સિવિM આ સંગ્રહ
વાક્ય છે. તેમાં મને વાયા , ન મિ, ન રવિ, તપિ ન સનપુણાગામ આ બે ખંડોનો સંગ્રહ કર્યો છે. દ્વિતીય ખંડમાં ન વન આદિ ત્રણ વાક્યોમાં સિવિનું સ્પષ્ટીકરણ છે અને પ્રથમ ખંડમ આદિ ત્રણ વાક્યાંશોમાંતિવાનું સ્પષ્ટીકરણ છે. અહીં ‘ન કરેમિ’ આદિ પછી અને મન આદિ પહેલા છે. આ ક્રમ ભેદ છે. (૨) કાલ ભેદ– જેમ સવ વિષે કેવથ વલકુ નમસફ અહીં અતીતના અર્થમાં વર્તમાનની ક્રિયાનો પ્રયોગ છે.
દાનના પ્રકાર :
८९ दसविहे दाणे पण्णत्ते, तं जहा
अणुकंपा संगहे चेव, भये कालुणिए त्ति य । लज्जाए गारवेणं च, अहम्मे उण सत्तमे ॥ धम्मे य अट्ठमे वुत्ते, काहीइ य कतंति य ॥१॥