________________
સ્થાન
૧૧૧
અને રાહુ ને પણ ગ્રહ કહ્યા છે. જૈનાગમ અનુસાર સૂર્ય-ચંદ્ર ગ્રહ નથી. તે જ્યોતીષી દેવોના ઇન્દ્ર છે અને રાહુ ચંદ્ર વિમાનની નીચે ચાલતો નિત્ય રાહુ નામનો ગ્રહ જ છે. તેમ છતાં જીવન જ્યોતિષ(રાશિ, જન્મકુંડલી વગેરે)માં તે નવ ગ્રહોનું વર્ણન હોય છે. તેમાંથી અહીં છ ને તારાના આકારવાળા અર્થાત્ અલ્પ વિસ્તારવાળા કહ્યા છે અને તે લૌકિક નવગ્રહમાંથી સૂર્ય(રવિ), ચન્દ્ર અને રાહુ આ ત્રણ ગ્રહો મહા વિસ્તારવાળા હોય તેમ જણાય છે.
છકાય જીવ અને તેની ગતિ આગતિઃ
८ छव्विहा संसारसमावण्णगा जीवा पण्णत्ता, તેં નહા- પુવિાયા, આડાડ્યા, તેનાડ્યા, વાડાડ્યા, વળHાડ્યા, તસાડ્યા ।
ભાવાર્થ:- સંસાર સમાપન્નક જીવના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પૃથ્વીકાયક (૨) અકાયિક (૩) તેજસ્કાયિક (૪) વાયુકાયિક (૫) વનસ્પતિકાયિક (૬) ત્રસકાયિક.
९ पुढविकाइया छगइया छआगइया पण्णत्ता, तं जहा- पुढविकाइए पुढविकाइ-एसु उववज्जमाणे पुढविकाइएहिंतो वा जाव तसकाइएहिंतो वा उववज्जेज्जा |
से चेव णं से पुढविकाइए पुढविकाइयत्तं विप्पजहमाणे पुढविकाइयत्ताए वा, जाव तसकाइयत्ताए वा गच्छेज्जा ।
आउकाइया छगइया, छआगइया एवं चेव जाव तसकाइया वि छगइया छआगइया ।
ભાવાર્થ :– પૃથ્વીકાયિક જીવની છ પ્રકારની ગતિ અને છ પ્રકારની આગતિ છે, તે આ પ્રમાણે છે– (૧) પૃથ્વીકાયિક જીવ પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય કે ત્રસકાયમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
તે જ પૃથ્વીકાયનો જીવ પૃથ્વીકાયની પર્યાય છોડી પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય કે ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે. તે જ રીતે અટ્કાયિક આદિ ત્રસકાયિક સુધીના સર્વ જીવોની છ પ્રકારની ગતિ-આગતિ જાણવી.
જ્ઞાન આદિ અપેક્ષાએ જીવના પ્રકાર :
१० छव्विहा सव्वजीवा पण्णत्ता, तं जहा- आभिणिबोहियणाणी जाव જેવતખાળી, અબ્બાની |
अहवा- छव्विहा सव्वजीवा पण्णत्ता, तं जहा - एगिंदिया जाव पंचिंदिया, अणिदिया ।