________________
સ્થાન - ૫ : ઉદ્દેશક-૨
ધાતકીખંડ-પુષ્કરવરના પર્વતાદિ :
५५ धायइसंडे दीवे पुरत्थिमद्धे णं मंदरस्स पव्वयस्स पुरत्थिमे णं सीयाए महाणईए उत्तरे णं पंच वक्खारपव्वया पण्णत्ता, तं जहा- मालवंते, एवं जहा जंबुद्दीवे तहा जाव पुक्खरवरदीवड्डुं पच्चत्थिमद्धे वक्खारपव्वया दहा य उच्चत्तं भाणियव्वं ।
૬૫
ભાવાર્થ :- ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધમાં મંદર પર્વતની પૂર્વમાં તથા સીતા મહાનદીની ઉત્તરમાં પાંચ વક્ષસ્કાર પર્વત છે, તે આ પ્રમાણે– (૧) માલ્યવાન્ (૨) ચિત્રકૂટ (૩) પશ્નકૂટ (૪) નલિનકૂટ (૫) એક શૈલ.
તે રીતે ધાતકીખંડ દ્વીપના પશ્ચિમાર્ધમાં તથા અર્ધપુષ્કરવર દ્વીપના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં પણ જંબુદ્રીપની જેમ પાંચ-પાંચ વક્ષસ્કાર પર્વત, દ્રહ અને વક્ષસ્કાર પર્વતોની ઊંચાઈ-ઊંડાઈ કહેવી જોઈએ. સમયક્ષેત્રમાં પંચ સંખ્યક સ્થાનો
:
५६ समयक्खेत्ते णं पंच भरहाई, पंच एरवयाइं, एवं जहा चउट्ठाणे बिईयउद्देसे तहा एत्थवि भाणियव्वं जाव पंच मंदरा पंच मंदरचूलियाओ, વર- उसुयारा ખસ્થિ ।
-:
ભાવાર્થ:- સમયક્ષેત્ર(અઢી દ્વીપ)માં પાંચ ભરત, પાંચ ઐરવત ક્ષેત્ર છે. ચોથા સ્થાનમાં બીજા ઉદ્દેશામાં જેમ વર્ણન કર્યું છે, તેમ અહીં પણ જાણવું. યાવત્ સમયક્ષેત્રમાં પાંચ મંદર, પાંચ મંદર ચૂલિકા છે. વિશેષતા એ કે અહીં ઈયુકાર પર્વતનું કથન નથી.(કારણ કે તે પર્વત સમયક્ષેત્રમાં ચાર હોય છે, પાંચ નથી હોતા. માટે પાંચમા સ્થાનમાં તેનું કથન થતું નથી)
ૠષભદેવ આદિની અવગાહના :
५७ उसमे णं अरहा कोसलिए पंच धणुसयाई उड्डुं उच्चत्तेणं होत्था । કૌશલિક- કુશળ દેશમાં ઉત્પન્ન તીર્થંકર અત્યંત ૠષભદેવની પાંચસો ધનુષ્યની ઊંચાઈ
ભાવાર્થ
હતી.
५८ भरहे णं राया चाउरंतचक्कवट्टी पंच धणुसयाई उड्डुं उच्चत्तेणं होत्था ।
ભાવાર્થ :- ચાતુરંત ચક્રવર્તી ભરત રાજાની પાંચસો ધનુષની ઊંચાઈ હતી.
५९ बाहुबली णं अणगारे, बंभी णं अज्जा, सुंदरी णं अज्जा पंच धणुसयाई उड्डुं उच्चत्तेणं होत्था ।