________________
સ્થાન -૫ઃ ઉદ્દેશક-૨
[ ૫૧ |
સમુદાનવિરિયા :- મન, વચન, કાયાની પ્રવૃત્તિને સમુદાનક્રિયા કહે છે. પરંપરાએ તેનો અર્થ આ પ્રમાણે પ્રચલિત છે– અનેક મનુષ્યો દ્વારા એક સાથે સમાન પ્રવૃત્તિના આધારે થતી સમાન ક્રિયા અને સમાન બંધ. જેમ કે- સિનેમા, નાટક, ટી.વી. વગેરે સાથે જોતા સમાન પાપ પ્રવૃત્તિના કારણે સમાન પાપ ક્રિયા થાય છે, તેને સામુદાનિક ક્રિયા કહે છે.
ક્રિયાનો અર્થ, ક્રિયાના પ્રકારો અને તેનું વિસ્તૃત વર્ણન સ્થાન-ર, ઉદ્દે.-૧, સૂત્ર-ર થી ૧૩ પ્રમાણે સમજવું.
પરિજ્ઞાના પ્રકાર :२१ पंचविहा परिण्णा पण्णत्ता, तं जहा- उवहिपरिण्णा, उवस्सयपरिण्णा, कसाय- परिण्णा, जोगपरिण्णा, भत्तपाणपरिण्णा ।
ભાવાર્થ - પરિજ્ઞાના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ઉપધિ પરિજ્ઞા (૨) ઉપાશ્રય પરિજ્ઞા (૩) કષાય પરિજ્ઞા (૪) યોગ પરિજ્ઞા (૫) ભક્ત-પાન પરિજ્ઞા.
વિવેચન :
પUિM :- પરિજ્ઞા એટલે જાણવું, જ્ઞાન. જ્ઞાનનું ફળ વિરતિ છે. એટલે પરિજ્ઞાનો અર્થ ત્યાગ પણ થાય છે. પરિજ્ઞાના સ્વરૂપ દર્શક બે ભેદ છે– જ્ઞપરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા.
૩વદિ :- સંયમ જીવનના નિર્વાહ માટે આવશ્યક રજોહરણ, વસ્ત્ર, પાત્ર વગેરે ઉપકરણોને ઉપધિ કહે છે.
વક્સ - સંયમ નિર્વાહ માટે જે સ્થાનનો આશ્રય લેવાય તેને ઉપાશ્રય કહે છે.
આ બંનેને જ્ઞપરિજ્ઞાથી જાણી પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેની ઉપરના મમત્વનો ત્યાગ કરવો જોઈએ. કષાય વગેરેના સ્વરૂપને જાણી તેના પ્રત્યાખ્યાન કરવા, તેને પરિજ્ઞા કહે છે.
આગમાદિ વ્યવહાર:| ૨૨ વવ વવહારે FUળજો, તં નહીં- આને, સુખ, આMT, ધારણા, ની जहा से तत्थ आगमे सिया, आगमेणं ववहारं पट्टवेज्जा । णो से तत्थ आगमे सिया जहा से तत्थ सुए सिया, सुएणं ववहारं पट्ठवेज्जा । णो से तत्थ सुए सिया जहा से तत्थ आणा सिया, आणाए ववहारं पट्ठ- वेज्जा । णो से तत्थ आणा सिया जहा से तत्थ धारणा सिया, धारणाए ववहारं पट्ठवेज्जा । णो से तत्थ धारणा सिया जहा से तत्थ जीए सिया, जीएणं ववहारं पट्ठवेज्जा ।