________________
અધ્યયન—૧/ઉદ્દેશક–૨
- કર્મપાશમાં બંધાયેલા, તે = તેઓ, અળતો = અનંતવાર, થાય = ઘાતને, સંત – પ્રાપ્ત કરશે.
=
=
ભાવાર્થ:- જે મિથ્યાદષ્ટિ અનાર્યપુરુષ આ અર્થ—સિદ્ધાંતને જાણતો નથી અને મૃગની જેમ કર્મ બંધનમાં
બંધાયેલા તેઓ અનંતવાર વિનાશને પ્રાપ્ત કરશે.
माहणा समणा एगे, सव्वे णाणं सयं वए ।
सव्वलोगे वि जे पाणा, ण ते जाणंति किंचणं ॥
१४
શબ્દાર્થ :- સયં = પોતાનું, ગાળ = જ્ઞાન, વર્= બતાવે છે.
ભાવાર્થ:- કેટલાક બ્રાહ્મણ તેમજ શ્રમણો પોતપોતાનું જ્ઞાન બતાવે છે પરંતુ સમસ્ત લોકમાં જે પ્રાણીઓ તેમના વિષયમાં તેઓ કાંઈ જાણતા નથી.
१५
Jain Education International
मिलक्खू अमिलक्खुस्स, जहा वृत्ताणुभासइ । ण हेउं से विजाणाइ, भासियं तऽणुभास ॥ एवमण्णाणिया णाणं, वयंता वि सयं सयं । णिच्छयत्थं ण जाणंति, मिलक्खु व्व अबोहिया ॥
૩૩
१६
શબ્દાર્થ :- મિત્તવન્યૂ = મ્લેચ્છ પુરુષ, અમિત્તવલ્લુમ્સ = અમ્લેચ્છ એટલે કે આર્ય પુરુષના, વુત્તાણુમાલડ્ = કથનનો અનુવાદ કરે છે, હે ં = કારણને, ૫ વિજ્ઞાપારૂ = જાણતા નથી, તુ = પરંતુ, માલિય = તેના ભાષણનો, અણુભાસદ્ = અનુવાદ માત્ર કરે છે, ખિજ્જીયસ્ત્ય = નિશ્ચિત અર્થને, મિલવઘુ = પૂર્વોક્ત મ્લેચ્છની જેમ, આબોદિયા = જ્ઞાનરહિત છે.
ભાવાર્થ:- જેવી રીતે મ્લેચ્છપુરુષ (અનાર્ય) અમ્લેચ્છ (આર્ય) પુરુષના કહેલા કથનનો માત્ર અનુવાદ કરે છે પરંતુ હેતુ—તેના કથનનું કારણ અથવા રહસ્યને વિશેષ પણે જાણતા નથી. આ રીતે સમ્યક્ત્તાન રહિત બ્રાહ્મણ અને શ્રમણો પોતપોતાનું જ્ઞાન બતાવે છે પણ તેના નિશ્ચિત અર્થ(પરમાર્થ)ને જાણતા નથી તેઓ પૂર્વે કહેલા મ્લેચ્છો–અનાર્યોની જેમ સમ્યક્ બોધથી રહિત છે.
१७
શબ્દાર્થ:- અખાળિયાળ = અજ્ઞાનીવાદીઓનો, વીમંસા = પર્યાલોચનાત્મક વિચાર, અબ્બાને અજ્ઞાનપક્ષમાં, પિયચ્છડ઼ = યુકત નથી, અપ્પો ય = તે અજ્ઞાનવાદીઓ પોતાને પણ, પર્ અજ્ઞાનવાદની, અનુસાલિૐ = બોધ(શિક્ષા) દેવા માટે, ગાલ્લું = સમર્થ નથી, તો, મળે = અન્યને, જુતો = શિક્ષા દેવામાં સમર્થ કેમ થઈ શકે ?
अण्णाणियाणं वीमंसा, अण्णाणे णो णियच्छइ । અવળો ય પર ખાત, હુતો અનેડબુલાસિૐ ? ॥
For Private
Personal Use Only
www.jainelibrary.org