________________
અધ્યયન-૧/ઉદ્દેશક-૨
_
[
૩૧
|
જોઈએ અને પદાર્થોના સ્વભાવ જે અલગ અલગ હોય છે તે સ્વભાવ સમવાયથી સમજવા જોઈએ.
અજ્ઞાનવાદ :
जविणो मिगा जहा संता, परियाणेण वज्जिया । असंकियाइं संकति, संकियाइं असंकिणो ॥ परियाणियाणि संकेता, पासियाणि असंकिणो । अण्णाणभयसंविग्गा, संपलिंति तहिं तहिं ।
શબ્દાર્થ - પરિયા = રક્ષણથી, વાવ = વર્જિત રહિત, વિનો= ચંચળ, પરિણિયા = રક્ષાયુક્ત સ્થાનને, સંવત = શંકાસ્પદ જાણતા અને, પાસિયાન = પાશયુક્ત સ્થાનને, વિજો = શંકા રહિત સમજતા, અUTUવિIT = અજ્ઞાન અને ભયથી ઉદ્વિગ્ન(તે મગો), ભ્રમિત થઈ, તટિં તરં= આમતેમ ચોતરફ, તે પાશયુક્ત સ્થાનોમાં જ, સંપત્તિતિ = દોડે છે, જઈ પડે છે.
ભાવાર્થઃ- જેવી રીતે પરિપાત્ર–સંરક્ષણથી રહિત અત્યંત ઝડપથી દોડતા મૃગો શંકાથી રહિત સ્થાનોમાં શંકા રાખે છે અને શંકા કરવા યોગ્ય સ્થાનોમાં શંકા કરતા નથી. સુરક્ષિત સ્થાનોને શંકાસ્પદ અને બંધનયુક્ત સ્થાનોને શંકારહિત માનતા, અજ્ઞાન અને ભયથી ઉદ્વિગ્ન તે મૃગલાઓ ચોતરફ દોડે છે અથવા તે પાશયુક્ત–બંધનવાળાં સ્થાનોમાં જ જઈ પહોંચે છે.
अह तं पवेज्ज वज्झं, अहे वज्झस्स वा वए ।
मुच्चेज्ज पयपासाओ, तं तु मंदे ण देहइ ॥ શબ્દાર્થ - કદ = ત્યાર બાદ તે મૃગ, સં વાં(i) વર્ષ(૧૪) = વધસ્થાન રૂપ તે બંધનને, પન્ન = ઉલ્લંઘી જાય, વ = અથવા, વાસ = બંધનનની, ગ = નીચે થઈને, વણ = નીકળી જાય તો, પપાસાનો= પગના બંધનથી, મુક્વેર = છૂટી શકે છે, તુ = પરંતુ, તંત્ર તેને, મરે તે મૂર્ણમૃગ, જ વેદક્ = જોતો નથી. ભાવાર્થ - જો તે મૃગ તે બંધનને ઓળંગીને ચાલ્યો જાય અથવા તેની નીચે થઈને નીકળી જાય તો પગમાં પડતા પાશબંધનથી તે છૂટી શકે છે પરંતુ તે મૂર્ખ મૃગ તે બંધનને જોતો જ નથી. ___अहियप्पाऽहियपण्णाणे, विसमंतेणुवागए ।
से बद्धे पयपासेहि, तत्थ घायं णियच्छइ ॥ શબ્દાર્થ - દિયા = અહિતાત્મા, દિયપUMાને = અહિત જ્ઞાનવાળો, વિતેyવાણ =
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org