________________
અધ્યયન-૧૫
_
૩૯૧
પંદરમું અધ્યયના
ચમકીય Exocowegowegowcegoxoxoxoxoxoxoxogewegewexcocx અનુત્તરજ્ઞાની અને તત્કથિત ભાવનાયોગ સાધના :
जमतीयं पडुप्पण्णं, आगमिस्सं च णायओ ।
सव्वं मण्णइ तं ताई, सणावरणंतए । શબ્દાર્થ :- નતીકં = જે પદાર્થો થઈ ગયા છે, પદુષvi = અને જે વર્તમાનમાં વિદ્યમાન છે, આNIક્ષ = તેમજ જે ભવિષ્યમાં થનારા છે, તે સધ્ધ = તે બધાને, ફલાવરત = દર્શનાવરણીય કર્મનો અંત કરનાર, તારું જીવોની રક્ષા કરનાર, ગાયો નેતા પુરુષ, મણ = જાણે છે. ભાવાર્થ :- જે પદાર્થ(અતીતમાં–ભૂતકાળમાં) થઈ ચૂક્યા છે, જે પદાર્થો વર્તમાનમાં વિદ્યમાન છે અને જે પદાર્થો ભવિષ્યમાં થવાના છે, તે બધાને દર્શનાવરણીય કર્મનો સર્વથા અંત કરનારા જીવોના ત્રાતા–રક્ષક, ધર્મનાયક તીર્થકરો જાણે છે, જુએ છે.
अंतए वितिगिच्छाए, से जाणइ अणेलिसं ।
अणेलिसस्स अक्खाया, ण से होइ तहिं तहिं ॥ શબ્દાર્થ - વિનિમિચ્છાણ અંતર = જે સંશયને દૂર કરનાર છે, જે અતિi નાગરૃ = તે પુરુષ અનુપમ જ્ઞાની છે, મસ્જિ અલાયા = જે પુરુષ અનુપમ વસ્તુતત્ત્વને બતાવનાર છે, તે ત€ તહિં જ હોવું = તે બૌદ્ધાદિ દર્શનોમાં નથી, તે દરેક સ્થાને હોતા નથી. ભાવાર્થ :- જેણે વિચિકિત્સા-સંશયનો સર્વથા નાશ કરી નાખ્યો છે, તે અનુપમ જ્ઞાની છે. અનુપમ વસ્તુતત્ત્વનું પ્રતિપાદન કરનાર એવા અનુપમ જ્ઞાની સર્વત્ર નથી હોતા. ___ तहिं तहिं सुयक्खायं, से य सच्चे सुआहिए ।
सया सच्चेण संपण्णे, मेत्तिं भूएहिं कप्पए ॥ શબ્દાર્થ – તદૃ તર્દ સુયશ્વયં = શ્રી તીર્થકર દેવે ભિન્ન ભિન્ન સ્થાનોમાં જે જીવાદિ પદાર્થોનું સારી રીતે કથન કર્યું છે, તે જ સર્વે સુદિપ = તે જ સત્ય છે અને તે જ સુભાષિત છે, તે સર્વેળ સંપum = તેથી સદા સત્યથી યુક્ત થઈને, મૂë é = જીવોની સાથે મૈત્રી કરવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org