________________
અધ્યયન–૧૧
११
શબ્દાર્થ :- સંતિ બિાળ માહિય - આ રીતે જીવને શાંતિમય મોક્ષની પ્રાપ્તિ કહેવામાં આવી છે.
=
ભાવાર્થ :- ઉર્ધ્વ, અધો અને તિા(લોકમાં જે કોઈ ત્રસ અને સ્થાવર જીવ છે, સર્વત્ર તે સર્વની હિંસાથી વિરત(નિવૃત્તિ)થવું જોઈએ અર્થાત્ તેઓની હિંસાથી અટકવું જોઈએ. આ રીતે જીવને નિર્વાણ–મોક્ષની પ્રાપ્તિ કહેવામાં આવી છે.
૨
१२
શબ્દાર્થ :-પ પોતે બિરાજ્ગ્યિા- જિતેન્દ્રિય પુરુષ દોષોને દૂર કરીને, અંતસો = જીવનપર્યંત, ૫ વિરુોન્ગ = વિરોધ ન કરે.
उड्ड અને તિથિં ૬, ને જેફ તલ-થાવરા । सव्वत्थ विरइं कुज्जा, संति णिव्वाणमाहियं ॥
ભાવાર્થ :- ઈન્દ્રિય વિજેતા સાધક દોષોનું નિવારણ કરી, કોઈ પણ પ્રાણીની સાથે જીવનપર્યંત મનથી, વચનથી અથવા કાયાથી વેર વિરોધ ન કરે.
૩
વિવેચન :
આ છ ગાથાઓમાં મોક્ષમાર્ગના સર્વપ્રથમ સોપાન અહિંસાના વિધિમાર્ગનું સાત અભિપ્રાયોથી પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
૧ ત્રસસ્થાવરરૂપ છકાયમાં જીવ (ચેતના)નું અસ્તિત્વ છે.
કોઈપણ જીવને દુઃખ પ્રિય નથી.
હિંસાથી જીવને દુઃખ થાય છે, તેથી કોઈ પણ પ્રાણીની હિંસા કરવી ન જોઈએ.
જ્ઞાની પુરુષના જ્ઞાનનો સાર અહિંસા છે.
અહિંસા શાસ્ત્રનો પણ એ જ સિદ્ધાંત છે કે લોકમાં જે કોઈ ત્રસ અથવા સ્થાવર જીવ છે, તેઓની હિંસાથી સાધક સદા સર્વત્ર વિરત થઈ જાય.
૪
૫
ç
૩૩૫
पभू दोसे णिराकिच्चा, ण विरुज्झेज्ज केणइ । मणसा वयसा चेव, कायसा चेव अंतसो ॥
Jain Education International
અહિંસા જ શાંતિમય નિર્વાણની કૂંચી છે.
મોક્ષમાર્ગ પાલનમાં સમર્થ વ્યક્તિએ અહિંસાના સંદર્ભમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કપાય તેમજ યોગરૂપી દોષોને દૂર કરી, કોઈ પણ પ્રાણીની સાથે મન, વચન, કાયાથી જીવનભર વેર વિરોધ ન કરવા જોઈએ.
For Private & Personal Use Only
www.jainelibrary.org