________________
३३२
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
અગિયારમું અધ્યયન
માર્ગ
Jain Education International
ભાવમાર્ગ અને તેનું મહત્ત્વ :
कयरे मग्गे अक्खाए, माहणेण मईमया ।
१
जं मग्गं उज्जु पावित्ता, ओहं तरइ दुत्तरं ॥
AGEार्थ :- जं उज्जु मग्गं पावित्ता = ४ सरणमार्गने पामीने.
ભાવાર્થ :- મહામાહણ કેવળજ્ઞાની વિશુદ્ધ મતિમાન્ ભગવાન મહાવીરે કોને મોક્ષ માર્ગ કહ્યો છે ? જે સરળ માર્ગ પ્રાપ્ત કરી સરળાત્મા દુસ્તર સંસારને પાર કરે છે ?
२
तं मग्गं अणुत्तरं सुद्धं, सव्वदुक्खविमोक्खणं । जाणासि णं जहा भिक्खू, तं णे बूहि महामुनी ॥
AGEार्थ :- जहा जाणासि = आप ठेवी रीते भशो छो, तं णे बूहि = ते खभने उहो.
४
ભાવાર્થ : – હે મહામુનિ ! સર્વદુઃખોથી મુક્ત કરનારા, શુદ્ધ અને અનુત્તર તે માર્ગને આપ જે રીતે જાણો छो, ते खभने उहो.
३
शGEार्थ :- णे (णो) पुच्छिज्जा = अमने पूछे तो, तेसिं कयरं मग्गं = तेखोने झ्यो भार्ग, आइक्खेज्ज = जतावीओ ? णे कहाहि = ते खमने आप हो.
GOGOGOG
जइ णे केइ पुच्छिज्जा, देवा अदुव माणुसा । तेसिं तु कयरं मग्गं, आइक्खेज्ज कहाहि णे ॥
ભાવાર્થ : – જો કોઈ દેવ અથવા મનુષ્ય અમને પૂછે તો અમે તેઓને કયો માર્ગ બતાવીએ ? એ અમને जतावो !
जइ वो केइ पुच्छिज्जा, देवा अदुव माणुसा । तेसिमं पडिसाहेज्जा, मग्गसारं सुणेह मे ॥
For Private Personal Use Only
www.jainelibrary.org