________________
[ ૨૮૮ ]
|
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) |
આઠમું અધ્યયન
વીર્ય GogogogogogogogoGOGOGOGOGogogogogogogogoGOGOGOGOGOG વીર્યનું સ્વરૂપ અને પ્રકાર :- કુહા રેય સ્થાય, વરિય તિ પવુષ્યરૂ I
किं णु वीरस्स वीरत्तं, केण वीरो त्ति वुच्चइ ॥ શબ્દાર્થ - રેવં વીરવં તિ પqવદ્ = આ જે વીર્ય કહેવામાં આવે છે, કુહા સુવાન તેને તીર્થકરોએ બે પ્રકારનું કહ્યું છે, વીરસ્ય વીરત્ત વિ = વીર પુરુષની વીરતા શું છે? પ વીર ત્તિ કુદવ = ક્યા કારણે તે વીર કહેવામાં આવે છે?
ભાવાર્થ :- તીર્થકરોએ બે પ્રકારનું વીર્ય પ્રરૂપ્યું છે. પ્રશ્ન થાય છે કે વીરપુરુષનું વીરત્વ શું છે? અને તે કયા કારણે વીર કહેવાય છે?
कम्ममेगे पवेदेति, अकम्मं वा वि सुव्वया ।
__एएहिं दोहिं ठाणेहिं, जेहिं दिस्संति मच्चिया ॥ શબ્દાર્થ –પ નં ૫તિ = એક તો કર્મને વીર્ય કહે છે, સુષ્ય = સુવતી, તીર્થકર, અર્બ્સ વા વિ = અકર્મને વીર્ય કહે છે, મન્વય = મૃત્યુલોકના જીવો, પહિં રોહિં હાર્દિ વિસ્ફતિ = આ બે સ્થાનમાં જોવા મળે છે. ભાવાર્થ :- (શ્રી સુધર્માસ્વામી જંબૂસ્વામી આદિને કહે છે) સુવતી તીર્થકરોએ એક તો કર્મ વીર્ય કહ્યું છે અને બીજું અકર્મવીર્ય કહ્યું છે. મૃત્યુલોકના પ્રાણી આ જ બે સ્થાનોમાં જોવામાં આવે છે.
पमायं कम्ममाहंसु, अप्पमायं तहाऽवरं ।
तब्भावादेसओ वा वि, बालं पंडियमेव वा ॥ શબ્દાર્થ :- પર્વ મેમરંતુ = તીર્થકરો પ્રમાદને કર્મ કહે છે, ત€ અખનીયં અવર - અપ્રમાદને અકર્મ કહે છે, તેહભાવાવ વા વિ= આ બન્નેની સત્તાથી જ, વાd વિવ વ = બાલવીર્ય અથવા પંડિતવીર્ય હોય છે.
३
पमायं का
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org